Webdunia - Bharat's app for daily news and videos

Install App

નાઈજીરિયામાં 85 યાત્રીઇને લઈને જઈ રહી નાવ પલટી 76ની મોત, રેસ્ક્યુ અને રિકવરી મિશન પર એજસીઓ

Webdunia
સોમવાર, 10 ઑક્ટોબર 2022 (09:20 IST)
નાઈજીરિયાના એનામ્બ્રા શહેરમાં નાવ પલટી જવાથી 76 લોકોની મોત થઈ ગઈ છે. જણાવી રહ્યુ છે કે નાવમાં કુળ 85 લોકો સવાર હતા અને પૂરના કારણે આ દુર્ઘટના થઈ.એ નાઈજીરિયાઈ રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીએ ટ્વીટ કરીને આ દુર્ઘટના પર દુખ જાહેર કર્યો છે. તેણે બધા રેસ્ક્યુ અને રિલીફ એજંસીઓને ઘટનાસ્થળે પર પહોંચવાના આદેશ આપ્યો છે. 
 
સરકારની તરફથી રાહત અને બચાવ કામ ચાલુ છે. નાઈજીરિયાઈ અંતર્દેશીય જળમાર્ગ જળમાર્ગ ઓથોરિટી અને નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના કર્મચારીઓને બચાવ અને પુનઃપ્રાપ્તિ મિશનમાં તૈનાત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ સુરક્ષા પ્રોટોકોલની તપાસ કરવાનો પણ આદેશ આપ્યો છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય.

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments