Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાનના લાહોરમાં વિસ્ફોટ, 20ના મોત 30 લોકો ઘાયલ

Webdunia
મંગળવાર, 25 જુલાઈ 2017 (10:22 IST)
પાકિસ્તાનના લાહોરમાં મોટો વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં અત્યાર સુધી 20 લોકોના મોત અને 30 લોકો ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે. પાકિસ્તાની મીડિયાના મતે, શહેરના અરફા કરીમ આઈટી ટૉવર નજીક વિસ્ફોટ થયો છે. ઘટનામાં ભોગ બનનાર 3 દંગા-રોધી પોલીસ કર્મીઓનો પણ સમાવેશ થાય છે. ઘટનાસ્થળે પહોંચી ગયેલા સુરક્ષા કર્મચારીઓએ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને તપાસ શરૂ કરી છે. આ હુમલાની જવાબદારી હજુ કોઇ સંગઠને લીધી નથી.
 
ઘટના સ્થળે રાહતની ટીમ પહોંચી ગઈ છે અને આસપાસની હોસ્પિટલોમાં આપાતકાલીન પ્રબંધ કરવામાં આવ્યો છે. વિસ્ફોટ કેવી રીતે થયો, તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. જે વિસ્તારમાં વિસ્ફોટ થયો છે, ત્યાંથી થોડે દૂર પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી શાહબાજ શરીફનું ઘર પણ છે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments