Webdunia - Bharat's app for daily news and videos

Install App

વેક્સીન લગાવો, મફતમાં બીયર મેળવો... અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન વેક્સીન લગાવનારને આપશે ભેટ

Webdunia
ગુરુવાર, 3 જૂન 2021 (11:31 IST)
કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં ચાલી રહ્યો છે. હજુ પણ રોજ હજારો લોકોએ તેને કારણે જીવ ગુમાવ્યો છે અને લાખો લોકો કોવિડ સંક્રમિત થઈ રહ્યા છે, પણ એવા લોકો પણ છે જે કોરોનાનુ સંકટ હોવા છતા વેક્સીન લેવાથી સંકોચ કરી રહ્યા છે. આ જ હાલત અમેરિકમાં પણ છે. જો  કે હવે વાઈટ હાઉસે કહ્યુ છે કે તે વેક્સીન લગાવવાના બદલામાં લોકોને મફત બીયર આપશે. આ શરૂઆત વ્હાઈટ હાઉસે બીયર બનાવનારી કંપની  Anheuser-Busch સાથે મળીને શરૂ કરી છે. 
 
રાષ્ટ્રપતિ જો બાઈડેને દેશમાં મંથ ઓફ એક્સનનુ એલાન કર્યુ છે. જેનુ લક્ષ્ય 4 જુલાઈથી પહેલા વધુથી વધુ નાગરિકોને વેક્સીન લગાવવાનુ છે. બાઈડેનની યોજના છે કે સ્વતંત્રતા દિવસ પહેલા દેશની 70 ટકા વસ્તીને ઓછામાં ઓછો એક વેક્સીનનો ડોઝ લાગી જાય. 
 
હજુ સુધી અમેરિકાની 62.8 ટકા વયસ્ક વસ્તીના ટીકાની ઓછામાં ઓછી એક વેક્સીન મળી ગઈ છે.  આ ઉપરાંત દેશમાં 13.36 કરોડ લોકો વેક્સીનની બંને ડોજ લઈ ચુક્યા છે. 
 
જો કે અમેરિકામાં હાલ રસીકરણની  ગતિ ધીમી પડી છે. આ પહેલા જ્યારે લોટરી જેવી મફત ભેટની જાહેરત થઈ હતી તો દેશમાં દરરોજ સરેરાશ 8 લાખ લોકો વેક્સીન લઈ રહ્યા હતા, જે હવે ઘટીને રોજના 6 લાખ પર આવી ગયા છે. 
 
Anheuser-busch કંપનીએક એલાન કર્યુ છે કે બાઈડેનના 70 ટકા લોકોને વેક્સીન આપવાનુ લક્ષ્ય એકવાર પુર્ણ થયા પછી તે 21 વર્ષ કે તેની ઉપરની વયના લોકોને મફત બીયર આપશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments