Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઇઝરાયલના હવાઈ હુમલાથી લેબનોનમાં 492 લોકોનાં મોત; 1600થી વધુ ઘાયલ

Webdunia
મંગળવાર, 24 સપ્ટેમ્બર 2024 (09:05 IST)
Israel -લેબનોનમાં હિઝબુલ્લાહનાં ઠેકાણાં પર ઇઝરાયલે ઍર સ્ટ્રાઇક કરતા અત્યાર સુધી 492 લોકોનાં મૃત્યુ થયાં છે અને 1600થી વધુ લોકો ઘાયલ થયા છે. લેબનોના આરોગ્ય મંત્રાલયે આ આંકડાની પુષ્ટિ કરી છે
 
ઇઝરાયલી ડિફેન્સ ફૉર્સે (આઈડીએફ)એ જણાવ્યું છે કે તેમણે લેબનોનમાં હિઝબુલ્લાહનાં 1300 ઠેકાણાં પર ઍર સ્ટ્રાઇક કરી છે. આ હુમલા હિઝબુલ્લાહના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવા માટે કરવામાં આવ્યાં છે. આઈડીએફ અનુસાર 2006ની યુદ્ધ બાદ હિઝબુલ્લાહે લેબનોનમાં મોટાપાયે સુવિધાઓ ઊભી કરી છે.
 
લેબનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે ઇઝરાયલના હવાઈ હુમલામાં દેશમાં 35 બાળકો સહિત 58 મહિલાઓનાં મોત થયાં છે. આ હુમલામાં 1645 લોકો ઘાયલ થયા છે.
 
ઇઝરાયલના આ હુમલાની સામે હિઝબુલ્લાહે પણ રૉકેટ વડે ઇઝરાયલ પર હુમલો કર્યો છે. આઈડીએફએ એક નિવેદનમાં કહ્યું છે કે લેબનોનથી ઓછામાં ઓછાં 200 રૉકેટ છોડવામાં આવ્યાં છે. હિઝબુલ્લાહના હુમલામાં બે આરોગ્ય કર્મચારીઓ ઘાયલ થયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સુરતમાં રેલ્વે કર્મચારીએ ટ્રેન પાટા પરથી ઉતારવાનું કાવતરું ઘડ્યું, પ્રમોશન મેળવવા ચાવીરૂપ વ્યક્તિએ રચ્યું હતું કાવતરું

બદલાપુરના આરોપી અક્ષય શિંદેએ ખુદને ગોળી મારી, પોલીસ પાસેથી છિનવી રિવોલ્વર

અશરફે કર્યા હતા મહાલક્ષ્મીની 30 ટુકડા, બેંગલુરુ કાંડની દર્દનાક સ્ટોરીની હકીકત આવી સામે.. ક્યા સંતાયો છે શેતાન ?

ભયાનક અકસ્માત! આ ભયાનક અકસ્માતમાં 6 શિક્ષકો સહિત 12 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા

વડા પ્રધાન મોદી એ AIનો સાચુ અર્થ જણાવ્યુ

આગળનો લેખ
Show comments