Webdunia - Bharat's app for daily news and videos

Install App

આતંકવાદીઓની ધમકી અને પાકિસ્તાનની સલાહ પછી યોગનો કાર્યક્રમ રદ્દ

Webdunia
શનિવાર, 20 જૂન 2015 (11:37 IST)
21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવશે. પણ પાકિસ્તાનમાં આતંકવાદીઓની ધમકી પછી આર્ટ ઓફ લિવિંગનો એક કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે.

આતંકવાદીઓ પ્રત્યે પાકિસ્તાન સરકારના નરમ વલણને જોતા સંસ્થાએ પણ પોતાનો કાર્યક્રમ રદ્દ કરી દીધો છે.  પાકિસ્તાન સરકારે આર્ટ ઓફ લિવિંગને પોતાના કાર્યક્રમ સુરક્ષા કારણોથી રદ્દ કરવાનુ કહ્યુ હતુ.

AOLના પ્રવક્તા દિનેશ ગોડકેએ કહ્યુ કે પાકિસ્તાન સરકારે અમને કાર્યક્રમ રદ્દ કરવાનુ કહ્યુ હતુ.  તેમની આ વાતને ગુરૂજીના આદેશ પછી માનવામાં આવ્યુ છે.

તેમણે જણાવ્યુ કે આર્ટૅ ઑફ લિવિંગે પાકિસ્તાનના 4 શહેરો લાહોર, કરાંચી, ઈસ્લામાબાદ અને ફૈસલાબાદમાં 13થી 21 જૂન સુધી વિદ્યાર્થીઓ માટે યોગ સેશં મુક્યુ હતુ જેને હવે રદ્દ કરી દેવામાં આવ્યુ છે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments