Webdunia - Bharat's app for daily news and videos

Install App

૬૬ ટકા લોકોમાં હાર્ટ-અટેક નથી હોતો

Webdunia
શનિવાર, 10 ઑક્ટોબર 2015 (17:44 IST)
ઘણીવાર એસિડીટીની તકલીફને કારણે પણ છાતીમાં ભાર વર્તાતો હોય છે અને લોકો એને હાર્ટ-અટેક સમજીને હોસ્પિટલમાં દોડી જાય છે. ઈમર્જન્સી વોર્ડમાં અાવતા લગભગ ૬૬ ટકા લોકોમાં હાર્ટ-અટેક નથી હોતો એવું બ્રિટનના એક અભ્યાસમાં નોંધાયું છે. ટ્રોપોનિન ૧ માર્કર ટેસ્ટ પરથી હાર્ટ-અટેક છે કે નહીં એ નક્કી કરવા માટે ખૂબ સરળ ટેસ્ટ શોધાઈ છે.

ભારતની હોસ્પિટલોમાં પણ અા ટેસ્ટ છેલ્લા એક વર્ષથી અવેલેબલ છે જેનો ખર્ચ ૨૦૦થી ૫૦૦ રૂપિયા જેટલો છે. દરદી જ્યારે છાતીમાં દુખાવાની ફરિયાદ લઈને અાવે ત્યારે અા ટેસ્ટ કરવામાં અાવે છે. એનાથી ૯૯ ટકા ચોક્સાઈપૂર્વક કહી શકાય છે કે દરદીને હાર્ટ-અટેક અાવ્યો હતો કે નહીં. અત્યાર સુધી ઈમર્જન્સી ડિપાર્ટમેન્ટમાં હાર્ટ-અટેકની શક્યતાઓને તપાસવા માટેની ઝડપી પદ્ધતિઓ નહોતી

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments