Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થ ટિપ્સ : દિલને સ્વસ્થ રાખશે અળસીનું તેલ

Webdunia
W.D
અળસીમાં શરીરને ફાયદો આપનારુ ઓમેગા થ્રી તત્વ સૌથી વધુ હોય છે. સાથે જ આ દિલને નુકશાન પહોંચાડનારા ઓમેગા સિક્સના સ્તરને પણ નિયંત્રિત કરે છે.

તેમા શરીરને ફાયદા પહોંચાડવાનો ઓમેગા થ્રી તત્વ સૌથી વધુ હોય છે. સાથે જ આ દિલને નુકશાન પહોંચાડનારા ઓમેગા સિક્સના સ્તરને પણ નિયંત્રિણમાં રાખે છે. જમવાનુ બનાવવા માટે તેલની પસંદગીમાં સાવધાની રાખવી જોઈએ.

અળસીના તેલમાં ઓમેગા 3 વધુ હોય છે. આ અન્ય તેલોને મળનારા ઓમેગા સિક્સના સ્તરને બરાબર કરે છે. કેટલાક લોકો ખાવામાં અળસીના તેલનો દિવસમાં એકવાર જરૂર ઉપયોગ કરે છે.

બજારમાં વેચાય રહેલ તેલમાં ફૈંટ, ઓમેગા થ્રી અને સિક્સના સ્તરને જરૂર જોવા જોઈએ.

W.D
તેમા પૂફા(પીયૂએફએ-પોલી અનસેચ્યુરેટેડ ફૈટી એસિડ) અને મૂફા(એમયૂએફએ-મોનો સેચ્યુરેટેડ ફૈટી એસિડ)નું પ્રમાણ જુઓ.

ત્યારબાદ નક્કી કરો કે કયુ ખાદ્ય તેલ તમારા માટે યોગ્ય રહેશે. તેમણે જણાવ્યુ કે જે ખાદ્ય તેલનો ઉપયોગ કરવામાં આવે તેમા સેચ્યુરેટેડ ફૈટની માત્રા 10 ટકાથી ઓછી હોવી જોઈએ.

આ ઉપરાંત પૂફા-મૂફાનુ સ્તર ચાર અનુપાત એકથી વધુ ન હોવા જોઈએ. એટલુ જ નહી, ખાદ્ય તેલમાં ઓમેગા થ્રી અને સિક્સના સ્તર એક અનુપાત ચારથી વધુ ન હોવા જોઈએ.

નિષ્ણાંતોના કહેવા મુજબ ખાદ્ય તેલનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જોઈએ. જો સવારે સરસિયાના તેલનો ઉપયોગ કરવામાં આવે તો સાંજે કોઈ બીજા તેલમાં ખોરાક રાંધવો જોઈએ.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments