Biodata Maker

હેલ્થ કેર - મગજને યુવા રાખે છે માછલીનુ તેલ

Webdunia
P.R
વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે માછલી ખાવાથી વ્યક્તિને પોતાના મગજને જુવાન રાખવામાં મદદ મળી શકે છે. વાસ્તવમાં વૈજ્ઞાનિકોએ જાણ્યું કે આહારમાં 'ઓમેગા 3 ફેટી એસિડ'ની ઉણપને પગલે મગજના સંકોચન અને તેના માનસિક ક્ષયમાં તેજી આવે છે.

કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ જાણ્યું કે માછલીમાં રહેલું એક મોટું પોષક તત્વ 'ઓમેગા 3 ફેટી એસિડ' ઓછી માત્રામાં લેવાથી મગજ પર અસર પડે છે.

ઉલ્લેખનીય છે કે આહારમાં તેને ઓછી માત્રામાં લેવાથી યાદશક્તિ પર અસર પડે છે. સમસ્યાનો ઉકેલ લાવવાની ક્ષમતા, અનેક કાર્યો એકસાથે કરવા અને વિચારવાની ક્ષમતા ઓછી થઇ જાય છે.

માનવામાં આવે છે કે માછલીના તેલમાંથી મળી આવતો આ પદાર્થ મગજના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

મધ્યપ્રદેશમાં ચોંકાવનારી ઘટના: ટ્રેનના અડફેટે આવતા ગાય કચડાઈ, પેટમાં જીવતો વાછરડું...

બીટેક પાસ પુત્રએ પોતાના માતા-પિતાની સિલબટ્ટાથી કરી હત્યા, પછી કોથળામાં ભરીને નદીમાં ફેંક્યા

Bangladesh Violence Live: હિંસક ભીડે સીનિયર પત્રકારને માર માર્યો, અવામી લીગની ઓફિસ પર ચાલ્યુ બુલડોઝર

'ભારતમાં મુસ્લિમ મહિલાઓ ખતરામાં છે...', સીએમ નીતિશે બળજબરીથી હિજાબ ઉતારવાના વિવાદમાં પાકિસ્તાન ઘૂસી ગયું

સ્પાઇસજેટની દિલ્હી-અમદાવાદ ફ્લાઇટ રદ; મુસાફરોએ હંગામો કર્યો; તેમની ચિંતાઓ વિશે જાણો

વધુ જુઓ..

ધર્મ

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

શ્રી લક્ષ્મી ચાલીસા

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

વૈભવ લક્ષ્મી વ્રત કથા (વીડિયો)

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

Show comments