Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થ કેર - મગજને યુવા રાખે છે માછલીનુ તેલ

Webdunia
P.R
વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે માછલી ખાવાથી વ્યક્તિને પોતાના મગજને જુવાન રાખવામાં મદદ મળી શકે છે. વાસ્તવમાં વૈજ્ઞાનિકોએ જાણ્યું કે આહારમાં 'ઓમેગા 3 ફેટી એસિડ'ની ઉણપને પગલે મગજના સંકોચન અને તેના માનસિક ક્ષયમાં તેજી આવે છે.

કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ જાણ્યું કે માછલીમાં રહેલું એક મોટું પોષક તત્વ 'ઓમેગા 3 ફેટી એસિડ' ઓછી માત્રામાં લેવાથી મગજ પર અસર પડે છે.

ઉલ્લેખનીય છે કે આહારમાં તેને ઓછી માત્રામાં લેવાથી યાદશક્તિ પર અસર પડે છે. સમસ્યાનો ઉકેલ લાવવાની ક્ષમતા, અનેક કાર્યો એકસાથે કરવા અને વિચારવાની ક્ષમતા ઓછી થઇ જાય છે.

માનવામાં આવે છે કે માછલીના તેલમાંથી મળી આવતો આ પદાર્થ મગજના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments