Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાકભાજીનો ઓછો વપરાશ બ્લડ-પ્રેશરને આમંત્રણ

Webdunia
બુધવાર, 7 ઑક્ટોબર 2015 (14:42 IST)
અાપણે ત્યાં ભોજનમાં એક જ વાર શાકભાજીનો સમાવેશ થાય છે. જોકે વેજિટેબલ્સ ઓછાં ખાનારા માત્ર ગુજરાતી-ભારતીયો જ નથી. વિશ્વમાં ૮૦ ટકા લોકો દિવસમાં બે વખત પૂરતી માત્રામાં શાકભાજી નથી ખાતા. અાવું અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે. સંશોધકોએ ઓનલાઈન ૪૦૦૦ સ્ત્રી-પુરુષોની ડાયટ પેટર્નનો સ્ટડી કરીને અા તારવ્યું છે.
૨૫થી ૪૫ વર્ષની વયના લોકો સૌથી ઓછાં શાકભાજી ડાયટમાં લે છે. સંશોધકોનું કહેવું છે કે શાકભાજીનો ઓછો વપરાશ થતો હોવાથી બ્લડ-પ્રેશરનું પ્રમાણ વધી રહ્યું છે. જે લોકો દિવસમાં ઓછામાં ઓછા બે વખત વેજિટેબલ્સ ખાય છે તેમને હાઈપરટેન્શન થવાનું જોખમ ઓછું હોય છે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments