Webdunia - Bharat's app for daily news and videos

Install App

શરદ પૂર્ણિમાની ઔષધીય ગુણની ખીરથી થશે રોગોની સારવાર

Webdunia
બુધવાર, 8 ઑક્ટોબર 2014 (15:44 IST)
આયુર્વેદ મુજબ ચંદ્રમાની પ્રકૃતો શીતળ હોય છે. જે શરદ પૂર્ણિમાના દીવસે અમૃત બરસાવે છે. આથી આ દિવસે બનાવેલી ખીરનો ઔષધીય મહ્તવ વધી જાય છે. ચંદ્રમાની કિરણોથી ભાત અને દૂધના મિશ્રણથી એવો પ્રોટીન તૈયાર હોય છે જે શરીરની પ્રતિરોધક ક્ષમતા વધાવે છે. અને અંગોની મરમ્મતમાં ઉપયોગી  હોય છે. 
 
આ રોગોમાં લાભકારી 
 
આથી ગર્મી સંબંધી રોગો ,બ્લ્ડ પ્રેશર,એસિડીટી,અલ્સર ,ઘબરાહટ ,ડાયબિટીજ ,ચિડચિડાપણું અને માથાનો દુ:ખાવોમાં રાહત મળે છે. આંખોનો તેજ વધે છે. અને અસ્થમામાં લાભ હોય છે. 
 
એવી રીતે બનાવો ખીર 
 
આને ગાયના દૂધમાં બનાવો કારણ કે આ સરળતાથી પચવાવાળા અને ઓછા કોલેસ્ટ્રોલવાળો હોય છે. ખીરને ઠંડી કરી સ્ટીલ કે માટીના વાસણમાં રાખો . આ ખીર માટે તાંબા ,પીતળ ,લોખંડ કે કાંસાના વાસણનો પ્રયોગ ન કરવો , આ દૂધને ખરાબ કરી શકે છે. વાતાવરણમાં ઘણી પ્રકારની અશુદ્ધિયા હોય છે,આથી એને ઢીકતા સમયે જાળીદાર સૂતી કપડાને ભીનો કરી લો જેથી અશુદ્ધિયાં તેના પર ચોંટી જાય. 
 
ઓછી માત્રા લો , ગર્મ ના કરો. 
 
એક વાટકી ખીર ખાઈ શકો છો. ડાયબિટીક વગર ખાંડની અને અસ્થમા રોગી ઓછી માત્રામાં ખીર લેવાય. આ ખીરને ગર્મ ના કરવી નહીતર એના ઓષધીય ગ્ ગુણ સમાપ્ત થઈ જાય છે. પહેલાના સમયમાં આયુર્વેદાચાર્ય દર્દીઓને દર વર્ષ આ ખીરને ખાવાની સલાહ આપતા હતા કારણ કે આ શરીરના રોગોથી લડવની ક્ષમતા વધાવે છે.    
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments