Webdunia - Bharat's app for daily news and videos

Install App

વજન ઘટાડવા માંગો છો તો દરરોજ કરો આ આસન

Webdunia
મંગળવાર, 28 ઑક્ટોબર 2014 (15:09 IST)
વજન ઘટાડવાની ચાહ રાખો છો તો રોજ વિન્યાસ પ્રવાહ કરવાથી તમને ફાયદો મળી શકે છે. જાણો એની વિધિ 
 
વિન્યાસ પ્રવાહ સૂર્ય નમસ્કારનો જ એક પ્રકાર છે જેમાં પર્વતાસન ભુજંગાસન અને કુંભકાસનનો સેટ હોય છે. વજન ઘટાડવાથી લઈને શરીરને શેપમાં રાખવા માટે આ લાભકારી છે. 
 
એની શરૂઆત પર્વતાસનથી કરાય છે. જેમાં સૌથી પહેલા પેટના બળે સૂઈ જાઓ. બન્ને હાથને ખભા પાસે રાખો.એના પર પ્રેશર આપી હિપ્સ અને લોવર બેકના ભાગને ઉપર ઉઠાવો. 
 
એ પછી હિપ્સને નીચે લાવો અને શરીરના અગ્રભાગને ઉપર ઉઠાવો. 
 
થોડા સેકંડ પછી જમીનથી થોડી ઉંચાઈ પર હાથને બળ આપતા પેટના બળે સૂવો. પાંચ વાર ઊંડો શ્વાસ લો. 
 
હવે ફરી સવાસનની સ્થિતિમાં આવી જાવ અને પર્વતાસનના સાથે એને પાંચ વાર રિપીટ કરો.   

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments