Webdunia - Bharat's app for daily news and videos

Install App

યુવાઓમાં સ્ટ્રોક(આઘાત)ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે

Webdunia
P.R
સ્ટ્રોક અર્થાત્ આઘાતના મામલા હવે યુવા પેઢીઓમાં મોટી સંખ્યામાં જોવા મળી રહ્યાં છે. એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આઘાતનો શિકાર બનેલી દર પાંચમાંથી એક વ્યક્તિ 55 વર્ષની ઉંમરથી ઓછી છે.

આ અભ્યાસ અમેરિકાના એક ક્ષેત્રમાં 13 લાખ લોકો પર કરવામાં આવ્યો. તેમાં જોવા મળ્યું કે વર્ષ 2005માં આઘાતનો સામનો કરનારા લોકોમાં આ ઉંમરના જૂથના કુલ 19 ટકા લોકો હતા. આ પ્રમાણ 1993ના 13 ટકા કરતા ઘણું વધુ છે.

ઓહિયોની સિનસિનાટી યુનિવર્સિટીની કોલેજ ઓફ મેડિસિનના સંશોધન લેખત બ્રેટ કિસ્સેલાએ કહ્યું કે આ ચલણનું મુખ્ય કારણ ડાયાબીટિઝ, સ્થૂળતા અને વધુ કોલેસ્ટ્રોલ જેવા જોખમોમાં વધારો હોઇ શકે છે.

તેમણે કહ્યું કે આ સિવાય અન્ય કારણ કોઇ રોગની જાણકારી મેળવવા માટે એમઆરઆઈ તકનીકનો વધતો ઉપયોગ પણ હોઇ શકે છે. અમારા અભ્યાસમાં જાણવામાં આવ્યું કે આ વધતું ચલણ જન સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય છે કારણ કે યુવાવસ્થામાં આઘાત જીવનભરની અક્ષમતામાં ફેરવાઇ શકે છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments