rashifal-2026

માત્ર એક કેળા ખાવાના ફાયદા

Webdunia
સોમવાર, 19 ફેબ્રુઆરી 2018 (17:16 IST)
આજકાલ વધારેપળુ લોકો વજનની સમસ્યાથી પરેશાન છો. લોકો તેમનો વજન ઓછા કરવા માટે ઘણા ઉપાય અજમાવીએ છે પણ આ સમસ્યાથી છુટકારા મેળવા નકામ રહે છે. જિમ કે બધા રીતની ડાયટથી જો તમારું જાડાપણુ ઓછું નહી થઈ રહ્યું છે. તો તમે દી માર્નિંગ બનાવું ડાયેટ  ટ્રાઈ કરી શકો છો.આ ડાયટ મુજવ તન્મને કઈ નથી કરવું બસ સવારે એક કેળા ખાવું છે તેનાથી કે અઠવાડિયામાં તમારું દસ પોંડ એટલે કે આશરે 4.5 કિલો વજન ઓછું થઈ શકે છે. એક કેળા ખાધા પછી એક ગિલાસ પાણી જરૂર પીવું. તે સિવાય આ ફાયટના બીજા પણ બહુ ફાયદા છે. 
જેમકે સેક્યુલાઈટથી છુટ્કારો અપાવે છે. 
તેના સેવનથી અલ્કોહલનો સેવન બંદ થઈ જાય છે. 
ફાઈબર અને પોટેશિયમથી ભરેલું એક સ્વસ્થ ફળ છે. 
તમને ભૂખ નહી લાગે છે. 
બ્લડ શુગર લેવનને નિયંત્રિત કરે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Delhi દેશની રાજધાની ગેસ ચેમ્બર બની ગઈ છે! દિલ્હીની મુલાકાત લેતા પહેલા, નવા નિયમો વિશે જાણો, નહીંતર 20,000 નો દંડ ભરવો પડશે.

PM Modi in Oman- ઓમાનમાં પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું અને ભારતીય સમુદાય તેમનું ભવ્ય સ્વાગત કરે છે.

Jammu Kashmir Fire- જમ્મુ અને કાશ્મીરમાં આગ, ચાર ઘર બળીને ખાખ થઈ ગયા

Asia Cup: સેમીફાઈનલની 4 ટીમો પાક્કી, પાકિસ્તાન નહી, આ ટીમ સાથે થશે ભારતનો મુકાબલો

Surat Fire: સૂરતની કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

વધુ જુઓ..

ધર્મ

Margashirsha Amavasya Kyare Che 2025: 18 કે 19 ડિસેમ્બર માર્ગશીર્ષ અમાવસ્યા ક્યારે છે? આ દિવસે કરો આ ઉપાયો, ભાગ્યના ખુલશે દરવાજા ધનનો થશે વરસાદ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

આગળનો લેખ
Show comments