Webdunia - Bharat's app for daily news and videos

Install App

મશરૂમના આ ફાયદા જાણીને જરૂર કરશો સેવન

Webdunia
P.R
મશરૂમનું સેવન આરોગ્ય માટે ફાયદાકારી છે, આ સંબંધિત કેટ્લાક શોધ સામે આવ્યા પણ હાલમાં આનો મોટો ફાયદો જાણવા મળ્યો છે.

અમેરિકી શોધ અનુસાર મશરૂમના સેવનથી શરીરમાં સર્વિકલ કેંસર માટે જવાબદાર હ્યુમન પેપિલોમા વાયરસ (એચ પી વી ) નાશ થઇ જાય છે જેથી આ કેંસરથી નિજાત શક્ય થઇ શકે છે.

હ્યુમન પેપિલોમા વાયરસ (એચ પી વી ) ચામડી, મોઢું અને ગળાના રસ્તે ફેલાતો વાયરસમાંથી એક છે. જેથી સર્વિકલ મોઢું અને ગળાનું કેંસર થઇ શકે છે.

યુનિવર્સિટી ઓફ ટેકસાજના શોધકર્તા આપણા અભ્યાસમાં મશરૂમમાં રહેલો એક્ટિવ હેક્સોલ કોરિલેટેડ કંપાઉંડ (એએચસીસી ) એચ પી વી થી સંબંધિત કેંસરને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આ શોધના દરમ્યાન ઉંદરોને મશરૂમનું સેવન કરાવવાથી 90 દિવસોમાં તેના શરીરમાં આ બદલાવ જોવા મળ્યો કે કેંસરની કોશિકાઓ વધવાની પ્રકિયા ઓછી થઇ.

આ શોધ ફ્લોરિડામાં થઇ સોસાયટી ઓફ ગાયનોકોલાજીકલ ઓંકોલાજી ને 45વીં વાર્ષિક સમ્મેલનમાં પ્રસ્તુત થયેલ છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments