Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભોજનની ગુણવત્તા વધારતા કેળાના પાંદડા

Webdunia
ગુરુવાર, 28 ઑગસ્ટ 2014 (17:27 IST)
*કેળાનો સેવન અમારી સેહત માટે પણ ળાના પાંદડા પર સેહત માટે ખૂબ લાભકારી છે . કેળાના ઝાડને પવિત્ર ગણાય છે એના પાંદડા ખૂબ મોટા હોય  છે. 
 
*ભોજનની ગુણવત્તા વધારતા કેળાના પાંદડા
 
*કેળાનો સેવન અમારી સેહત માટે 
 
*કેળાના પાંદડા પર ભોજન કરવાથી તેમાં રહેલા પોષક તત્વ અમારી સેહત માટે  ખૂબ ફાયદાકારી છે. 
 
*કેળાના પાંદડા ત્વચા સંબંધી રોગોથી છુટકારો આપે છે. શરીર પર કોઈ નિશાન જેમ કે બળેલું ,ફોળી-ફુંસીન ડાઘ પર કેળાના પાંદડા ઉપર નાળિયેરનો તેલ નકહી 
 
*બળતરા કે ફોળી-ફોલ્લી  પર લગાવવાથી બળતરામાં આરામ મળે છે. 
 
*કેળાના પાંદડા ઉપર આદુંનો રસ છાંટી આનો પ્રયોગ બાળકોની માલિશ કરવા માટ્વ કરી શકો છો. 
 
*ભોજનને  કેળાના પાંદડામાં લપેટી રાખવાથી ભોજન ખરાબ નહી થાય છે. 
 
*કાચા કેળાની શાક બનાવી ખાવથી લોહી સાફ હોય છે અને ઘણા રોગોથી છુટકારો મળે છે. 
 
*કેળાના પાંદડાને  સળગાવી તેની રાખમાં નારિયેલ તેલ મિક્સ કરી લગાવવાથી ત્વચામાં થતી ખંજવાળ દૂર થાય છે. અને ઘા જલ્દી સારુ થઈ જાય છે.  
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments