Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળક બ્રેકફાસ્ટ ન કરે તો ખતરાની ઘંટડી

Webdunia
સોમવાર, 8 સપ્ટેમ્બર 2014 (16:32 IST)
જો તમારું બાળક બ્રેકફાસ્ટ નથી કરતુ કે પૂરતો નાશ્તો નથી કરી રહ્યુ તો ,તમારે ચિંતા કરવાની જરૂર છે. હાલ જ થયેલ  એક શોધ પ્રમાણે એ જાણ થઈ છે કે નિયમિત રૂપથી નાસ્તો કરતાં બાળકોમાં ટાઈપ 2 ડાયાબિટિઝ નો ખતરો ઓછો થઈ જાય છે. 
 
એક શોધ પ્રમાણે જો બાળકોના નાશ્તામાં યોગ્ય ફાઈબરયુક્ત અનાજ  હોય તો તે બાળકને ટાઈપ 2 ડાયબિટીજનો ખતરો ઓછો રહે છે. 
 
બ્રિટેનમાં 4116 બાળકો પર કરવામાં આવેલ શોધમાં એક વાતનું  ખાસ ધ્યાન અપાયુ છે કે બાળકોએ કેવો નાસ્તો લીધો  અને ક્યારે લીધો.. ડાયબિટીઝના પરિણામ માટે લોહીની તપાસ કરાઈ. 
 
તપાસથી ખબર પડી કે જે બાળકો પ્રતિદિન નિયમિત રૂપથી નાસ્તો કરતા નથી  તે બાળકોમાં 26% ટકા એવા બાળકો મળ્યા જેમને આગળ ટાઈપ2 ડાયબિટીજ થવાની આશંકા છે.  
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments