Webdunia - Bharat's app for daily news and videos

Install App

બસ એક વારના તેલથી ભોજન રાંધો 80 વાર .... આ શું છે !!!

Webdunia
મંગળવાર, 11 ઑગસ્ટ 2015 (17:20 IST)
તમે હેરાન થઈ જશો કે આ જાણીને કે , એક એવું તેલ બનાવ્યા છે , જેને એક વારની માત્રામાં 80 વાર સુધી ભોજન રાંધે શકાય છે. જી હા  મલેશિયામાં આ તેલને બનાવવ્વામાં સફળતા મળી છે  , જેની એક જ માત્રાના 80 વાર ઉપયોગ કરી શકાય છે. ખાસ વાત આ છે કે આ આરોગ્ય માટે પણ લાભકારી છે. આ એંટીઓક્સીડેંટથી ભરપૂર એંટીબેક્ટીરિયલ તેલ છે. 
 
તાડના તેલ અને જડી બૂટીથી લીધેલા રસથી બનતા આ તેલ દિલના રોગો અને કેંસરના ખતરાને પણ ઘટાડતા સિદ્ધ થયું છે. 
 
મલેશિયાના પુત્રા વિશ્વવિદ્યાલયના શોધ કરેતી આ ટીમ તાડના તેલ પામ ઓઈલ અને રૂટેસી નામની જડી બૂટીથી બનતા આ તેલ ને એએફ્ડીએચએલ કુકિંગ ઓઈલના નામ આપ્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે આ તેલથી તળેલા ભોજનની માત્રાને બીજા તેલોની અપેક્ષા 85 ટકા ઓછા કરે છે. આથી દિલન રોગો થવાના ખતરા ઓછા થઈ જાય છે. 
 
શોધથી  સંકળાયેલી સુહેલા મોહમ્મદના કહેવું છે કે રૂટેસી જડીથી નિકળતા રસ અ પ્રાકૃતિક રૂપથી એંટી ઓક્સીડેંટથી ભરેલા છે. આ એંટી બેકટીરિયલ પણ છે. આ ગુણ  આ તેલને નષ્ટ થવાથી બચાવે છે. એણે જણાવ્યું કે સામાન્ય રૂપથી બ હોજન રાંધવા આ તેલની 15 મ્લ માત્ર જ પર્યાપત છે. આ તેલ થી ઘણી બચ્ત પણ થશે. 
 
આ સિવાય આ એનર્જીયુક્ત છે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments