Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાનના પાંદડાના ઉપયોગ વજન ઘટાડવા માટે

Webdunia
મંગળવાર, 31 માર્ચ 2015 (17:36 IST)
વજન ઘટાડવા અને સ્લિમ રહેવાની ચાહ દરેકને હોય છે , તો પાનના આ ઉપાય મદદગાર છે. 

 
આયુર્વેદમાં પાનના પાંદડાને વજન ઘટાડવામાં લાભકારી ગણાય છે. આટલું જ નહી , એના પ્રભાવ  આઠ અઠવાડિયામાં નજર આવી જશે. 
 
પાનના પાંદડામાં રહેલા તત્વ પાચન ઠીક કરે છે. મેટાબોલિજ્મ યોગ્ય રાખે છે અને એસિડિટી જેવી સમસ્યાઓને દૂર રાખવામાં મદદ કરે છે. એના સેવનથી ફેટ્સ વ અધારે બર્ન થાય છે જેથી વજન સરળતાથી ઘટે છે. 
 
આયુર્વેદમાં પાનને વિષાક્ત પદાર્થ હટાવામાં મદદગાર માન્યું છે જે વજનને નિયંત્રિત રાખવા માટે જરૂરી છે. 
 
પાનના એક લીલા પાંદડા લો અને તેમાં પાંચ કાળી મરીના દાણા બાંધી લો. એને મોઢે સુધી મોઢામાં રાખો . મુંહમાં બનતી લારને પેટમાં જવા દો. આઠ અઠવાડિયા સુધી રોજ સવારે ઉઠીને કાળી મરીના પાનના સેવન કરો. 
 
આયુર્વેદમાં આવિધિથી પાચન ઠીક રાખવા અને ટોક્સિન દૂર ભગાડવાની વાત કહી છે. ધ્યાન રાખો કે આ વિધિથી માત્ર લીલા પાનજ ખાવ કારણકે એમાં જ આ ચિકિત્સક ગુણ હોય છે. જો તમે પીળા કે જૂના થયેલા પાંદડાના સેવન કરશો તો પેટથી સંકળાયેલી મુશેક્લીઓનો સામનો કરવું પડશે. 
 
આયુર્વેદ મુજબ પાનના પાંદડાને કાળી મરી સાથે રોજ સેવન કરતા આઠ અઠવાડિયા પછી તમને તમારા વજનમાં ફેરફાર લાગશે. 
 
 
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments