Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાણી ક્યારે ન પીવું જોઈએ?

Webdunia
* ફિટ રહેવા માટે પાણી પીવાના પણ નિયમ હોય છે. તેમાંથી કેટલાક ખાસ નિયમ અહીં જણાવ્યાં છે-

* વ્યાયામ કર્યા બાદ કે તાપમાંથી આવ્યા બાદ તુરંત જ પાણી ન પીશો.

* જ્યારે તમારૂ પેટ બિલકુલ ખાલી હોય અને તમે ભોજન કરવાના હોય ત્યારે પણ પાણી ન પીશો. ત્યારે પાણી પીવાથી પાચન શક્તિ નબળી પડી જાય છે. ભોજન બાદ પેટ ભરીને પાણી પીવું પણ નુકશાનકારક છે.

* પાકેલા ફળ, કાકડી, તડબુચ અને સુકો મેવો ખાધા બાદ પણ પાણી ન પીવું જોઈએ.

* સુઈને ઉઠ્યા બાદ તુરંત જ પાણી પીવાથી પણ થોડાક લોકોમાં શરદી થવાનો ભય રહે છે. તેથી આવા લોકો સવારે ઉઠીને પાણી ન પીશો.

* ચિકણા કે ખાટા પદાર્થ ખાધા બાદ, ચા-દૂધ પીધા બાદ, છીંક આવ્યા બાદ, સંભોગ બાદ તુરંત પાણી ન પીશો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?