Webdunia - Bharat's app for daily news and videos

Install App

દૂધ સાથે વાસી રોટલી ખાવાથી મળે છે આરોગ્ય લાભ

Webdunia
બુધવાર, 19 એપ્રિલ 2017 (13:12 IST)
દરરોજ લોકો દિવસમાં 2-3 વાર રોટલી ખાય છે. તેમાં ખૂબ માત્રામાં ફાઈબર હોય છે જે ભોજનમે પચાવવામાં ખૂબ મદદ કરે છે. ઘણી વાર રાત્રે કેટલીક રોટલીઓ બચી જાય છે. જે સવારે કૂતરાને નખાય છે પણ આ વાસી રોટલીને ખાવાથી પણ શરીરને ખૂબ ફાયદો હોય છે. રોજ સવારે વાસી રોટલીને દૂધ સાથે ખાવાથી શરીરથી સંકળાયેલી સમસ્યાઓ ઠીક થઈ જાય છે. આવો જાણીએ વાસી રોટલી ખાવાના ફાયદા વિશે... 
1. બ્લ્ડ પ્રેશર- વાસી રોટલી ખાવાથી હાઈ બ્લ્ડ પ્રેશરની સમસ્યા દૂર હોય છે. દરરોજ સવારે ઠંડા દૂધ સાથે 2 રોટલી ખાવાથી શરીરનું રક્ત ચાપ સંતુલિત રહે છે. તે સિવાય વધારે ગર્મીના મૌસમમાં પણ તેનું સેવન કરવાથી શરીરનો તાપમાન સહી રહે છે. 
 
2. ડાયબિટીજ- જે લોકોને ડાયબિટીજની પરેશાની હોય છે તેને દરરોજ મોરું દૂધ સાથે વાસી રોટલીનો સેવન કરવું જોઈએ. તેનાથી શુગર કંટ્રોલમાં રહે છે. 
 
3. પેટની સમસ્યા- દૂધ સાથે વાસી રોટલી ખાવાથી પેટની દરેક સમસ્યા ઠીક હોય છે. રોજ સવારે તેનું સેવન કરવાથી એસિડીટીની પરેશાની દૂર હોય છે. અને પાચન શક્તિ પણ ઠીક રહે છે. 
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments