Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડાયાબિટિસના દર્દીઓ માટે લાભકારી છે આ ડાયેટ

Webdunia
મંગળવાર, 16 ફેબ્રુઆરી 2016 (09:49 IST)
ડાયાબિટિસના દર્દીઓ માટે ખુશખબરી છે તાજેતરમાં થયેલ શોધમાં ડાયાબિટિસના નિયંત્રણમાં મદદગાર એવા ડાયેટનો દાવો કરેલ છે જેની જાણકારી તમને ચોકાવી દેશે.
 
પાસ્તા ઠંડા કરીને ખાવાથી ડાયાબિટિસને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. પાસ્તામાં રહેલ સ્ટાર્ચ શરીરમાં પહોંચતા જ શુગરમાં ફેરવાય જાય છે. પણ ગરમ પાસ્તાને ઠંડા કરીને ખાવાથી એમાં રહેલ સ્ટાર્ચ પ્રતિરોધી તત્વ વધી જાય છે. પાસ્તાને જેટલા વધુ  ઠંડા કરીને ખાશો તે શરીરમાં ગ્લુકોઝનું સ્તર તેટલું જ ઓછું કરશે. 
 
સ્ટાર્ચ ગ્લૂકોઝથી બને છે જે શરીરમાં પહોંચ્યા પછી ગ્લૂકોઝમાં ફેરવાઈ જાય છે અને ઈંસુલીનની માત્રાને પ્રભાવિત કરે છે . આ કારણે ઈંસુલિન પ્રતિક્રિયા નહી આપે અને આગળ જતા ડાયાબિટિસમાં ફેરવાય શકે છે. 
 
પાસ્તા ઠંડા કરીને ખાવાથી તેમાં રહેલ સ્ટાર્ચ પ્રતિરોધી તત્વ એની લોહીમાં ભળી જવાની ગતિને ધીમી કરે છે. જેથી ઈંસુલિન પ્રભાવિત નહી થાય અને શરીરને વધારે   ફાઈબર મળશે. . 
 
આમ ઠંડા પાસ્તાના સેવનથી શરીરને વધારે માત્રામાં ફાઈબર મળે છે જે ડાયાબિટિસના દર્દીઓ માટે લાભકારી છે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments