Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડાયબિટીક માટે ખતરનાક છે કારેલા જાણો એના સાઈડ ઈફેક્ટસ

Webdunia
શનિવાર, 16 જુલાઈ 2016 (08:48 IST)
કારેલા પ્રકૃતિનો વરદાન છે . એ સેહત માટે ખૂબ લાભકારી છે. ડાયબિટીજના દર્દીને કારેલા ખાવાની સલાહ અપાય છે, પણ એને પ્રયોગ કરવામાં થોડી કાળહી લેવી જોઈએ. 
 
ડાયબિટીજન દર્દીઓ  માટે 
 
ડાયબિટીજના દર્દીઓ વધારે કારેલાનો પ્રયોગ કરે છે તો તે એના માટે હાનિકારક પણ થઈ શકે છે. વધારે સેવનથી તેનો બ્લ્ડ પ્રેશર ઓછો થઈ શકે છે. આથી તેના નિયમિત પ્રયોગથી પહેલા ડાકટરની સલાહ જરૂર લેવી. 
 
પ્રેગ્નેંસી
 
ગર્ભવતી મહિલાઓને કારેલાનો વધારે પ્રયોગ નહી કરવો જોઈએ આથી ગર્ભસ્થ શિશુને નુકશાન થઈ શકે છે. સાથે જ મહિલાઓને માતા બનવા માટે વિચારી રહી છે તે પણ એને ખાવાથી બચવું , કારણ કે એના બીયડમાં મેમોરચેરિન તત્વ હોય છે જે પ્રેગનેંસીમાં બાધક હોય છે. 
 
લીવર 
 
વધારે માત્રામાં કારેલાના સેવન લીવર ઈંફ્લેમેશનો કારણ બની શકે છે. કારેલા ડાયરેક્ટલી લીવરને નુકાશાન નહી પહોંચાડે છે પણ આથી એન વધારે ઉપયોગથી એંજાઈમસ વધે છે  જે ધમનિયોમાં જકડન વધારી શકે છે. 
 
બાળકો માટે હાનિકારક 
 
કારેલા બાળકો માટે હાનિકારક પણ હોઈ શકે છે. કારેલાના બીયડને કવર કરતા તત્વ ઝેરીલા હોય છે. જે બાળકોમાં ઉલ્ટી  અને ડાયરિયા જેવા રોગો ફેલાવી શકે છે. 
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments