Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો તમે પેરાસિટામોલ ખાતા હોય તો જરૂર વાંચો

Webdunia
રવિવાર, 29 મે 2016 (14:25 IST)
મોટાભાગે ડોક્ટર કમરના દુખાવા માટે પેરાસિટામોલ આપે છે. પણ લાંસેટમાં છપાયેલ શોધ મુજબ તેનો કોઈ ફાયદો નથી. 
 
સિડની સ્થિત જોર્જ ઈંસ્ટીટ્યુટની તાજી શોધ અત્યાર સુધીની માન્યતા વિરુદ્ધ છે. વૈજ્ઞાનિકોએ આ માટે કમરથી પીડિત 1600 લોકો પર પરીક્ષણ કર્યુ. 
 
એક ગ્રુપને નામ માત્રની દવાર આપવામાં આવી. બીજાને જરૂર પડે તો પેરાસિટામોલ લેવાનુ કહેવામાં આવ્યુ અને ત્રીજા ગ્રુપને દિવસમાં ત્રણ વાર પેરાસિટામોલ આપવામાં આવી. 
 
મુખ્ય શોઘકરતા ક્રિસ મહેરનુ કહેવુ છે કે ત્રણેય બાબતોમાં પીડિતોની હાલત એક જેવી રહી. બની શકે છે કે તાવમાં પેરાસિટામોલ કારગર સાબિત થાય પણ કમરના દુ:ખાવામાં આવુ નથી. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments