Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો નાની ઈલાયચી છ મોટા ફાયદા

Webdunia
ગુરુવાર, 13 ઑગસ્ટ 2015 (15:18 IST)
ઈલાયચીને ત્રિપુરા , ત્રુટી , સુક્ષ્મેલ દ્રાવિડી હિમા ચંદ્રા  ચંદ્રલતાના નામથી ઓળખાય છે. એના સેવનણા ઘણા લાભ છે. મુખની તાજગી આપવાના સાથે ઈલાયચી સેહત માટે પણ ખૂબ લાભકારી હોય છે. આયુર્વેદમાં એના ગુણોના ઉલ્લેખ આવી રીતે કર્યા છે. 
 
1. ખુશબૂના કારણે આ મુખની દુર્ગંધ દૂર કરવાના કામ કરે છે. 
 
2. ભૂખન લાગતા , ભોજનના પ્રત્યે અરૂચિ , ઉલ્ટી અપચ જેવા પરેશાનીઓમાં ઈલાયચીના સેવન લાભકારી હોય છે. 
3. વાર-વાર તરસ લાગતા કે ગળામાં બળતરા થતા નાની ઈલાયચીના કાઢા પીવાથી રાહત મળશે. 
 
4. ઈલાયચીથી કફ અને શ્વાસ સંબંધી પરેશાનીઓ દૂર થાય છે. 
 
5. ખાંસીની શિકાયત હોય  તો ઈલાયચીને વાટીને મધ સાથે ખાવો. કફ સાથે ગળામાં બળતરા પરેશાન કરે તો ઘી -ખાંડ સાથે નાની ઈલાયચીના પાવડર ફાંકી લો. સૂકી ખાસી થતા નાની ઈલાયચી , ખાવાથી તેલ અને ખાંડ મિક્સ કરી દવા તૈયાર કરો. 
 
6. તાવના કારણે થતી બળતરા શાંત કરવામાં ઈલાચચીના સેવન લાભકારી થશે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments