Biodata Maker

ગિયાર્ડિયાસિસ : આંતરડાના આ ઈન્ફેક્શન વિશે શુ આપ જાણો છો ?

Webdunia
P.R
ગિયાર્ડિયાસિસ આંતરડાનું સામાન્ય ઇન્ફેક્શન હોય છે જે પ્રદૂષિત પાણીમાં રહેતા Giardia lamblia નામના પરજીવીના કારણે થાય છે.

અલબત આ બીમારી હંમેશા વિકાસશીલ દેશોમાં વધુ થાય છે, સંયુક્ત રાજ્ય અમેરિકામાં પણ giardiasis જળપ્રસારિત બીમારીનું એક સામાન્ય કારણ છે. જ્યાંસુધી ઇન્ફેક્શનનું નિદાન અને ઇલાજ કરવામાં નથી આવતો ત્યાંસુધી એક વ્યક્તિ Giardi aનો ચેપ રહી શકે છે. વિશ્વના વિકાસશીલ ક્ષેત્રોમાં, એક દેશની 20%થી વધુ આબાદી આનાથી પ્રભાવિત થાય તે સામાન્ય છે. સંયુક્ત રાજ્ય અમેરિકામાં એક વર્ષમાં દર 10,000 લોકોમાંથી માત્ર 1 કે 2 લોકોમાં Giardi aનું ઇન્ફેક્શન જોવા મળે છે. પણ જે લોકો હાલમાં જ એક વિકાસશીલ દેશનો પ્રવાસ કરીને આવ્યા હોય છે તેમનામાં લાંબા સમય સુધી અતિસારના લક્ષણ રહે છે. આવા લોકોમાંથી 3માંથી 1 કેસમાં Giardi aનું ઇન્ફેક્શન જોવા મળે છે.

તમને આ રીતે Giardia lambli aનું ઇન્ફેક્શન લાગી શકે છે-

- નાળીના પાણીથી દુષિત થયેલા પાણીથી.
- ફળ કે શાકભાજીને દૂષિત પાણીમાં ધોઇને વગર રાંધે ખાવા.
- એક બગીચામાં દૂષિત ખાતર નાંખીને ઉગાડવામાં આવેલા ફળ કે શાકભાજીને રાંધ્યા વગર ખાવા.
- મળ, લંગોટ કે મળયુક્ત માટીને સ્પર્શ કરવો અને સારી રીતે હાથ ન ધોવા.
- ચેપવાળી વ્યક્તિ કે પશુની સાથે સીધો સંપર્ક કર્યા બાદ સારી રીતે હાથ ન ધોવાથી.

Giardia lamblia ઠંડા પાણીમાં, ક્લોરિન નાંખેલા પાણીમાં બે મહિના માટે જિવિત રહી શકે છે અને નગરપાલિકા દ્વારા થતા પાણીના સપ્લાયથી પણ તેનો પ્રકોપ શરૂ થઇ શકે છે.

આવા લોકોને giardiasis થવાનું જોખમ સૌથી વધુ રહે છે -

- પારણાઘરના બાળક અને તેના પરિવારને.
- પારણાઘરના કાર્યકર્તાને
- વિકાસશીલ દેશોની યાત્રા કરનારા યાત્રીને.
- શિબિરમાં મળતું જેવું-તેવું પાણી પીનારાને.
- સમલૈંગિક(પુરુષોમાં) ગુદા સેક્સને લીધે.

વયસ્કોની તુલનામાં બાળકોમાં giardiasis વિકસિત થવાની સંભાવના ત્રણગણી વધુ હોય છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Year Ender 2025- બે આતંકવાદી હુમલાઓએ દેશને હચમચાવી નાખ્યો, જેમાં 41 લોકોના મોત થયા; 'ઓપરેશન સિંદૂર' ની વાર્તા

Indigo Crisis- સોમવારે પણ ઇન્ડિગોનું ઓપરેશનલ કટોકટી ચાલુ છે, મુખ્ય એરપોર્ટ પર 350 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

PF માં મહત્તમ કેટલી રકમ જમા કરાવી શકાય છે અને આ અંગેના નિયમો શું છે?

ગુજરાતના આ જીલ્લામાં આવ્યો ભૂકંપનો ઝટકો, રિક્ટર સ્કેલ પર 3.1 રહી અફરાતફરી

વધુ જુઓ..

ધર્મ

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Show comments