Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરમી-ઉનાળામાં ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબતો

Webdunia
રવિવાર, 22 મે 2016 (13:14 IST)
શિયાળામાં ઘી, તેલ, મરી મસાલાવાળી વાનગીઓ ઝડપથી પચી જાય છે. જ્યારે ઉનાળામાં તે શક્ય બનતું નથી. તેથી જ શિયાળામાં ચા-કૉફી પીવાની મજા પડે છે. જ્યારે ઉનાળામાં ઠંડા શરબત, છાસ, ઠંડું દૂધ કે જ્યૂસ પીવાથી રાહત અનુભવાય છે.

ગરમીમાં દહીંનો ઉપયોગ વધારવાથી શરીરને ઠંડક મળી રહે છે.

વધારે પડતા મસાલાનો ઉપયોગ સ્વાસ્થ્યને બગાડે છે.

નરણાં કોઠે એક ગ્લાસ પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.પાચનશક્તિ સુધરે છે. પેટની ગરમી દૂર થાય છે.

ભોજનમાં આમળાની ચટણી જેમાં મરી, જીરું, સીંધવ, ફુદીનો અને ખાંડનો ઉપયોગ કરીને ચટણી બનાવો.

ફુદીનો, કાંદો, કાચી કેરી, આમલીનો ઉપયોગ આ મોસમમાં જરૂર કરવો. ડુંગળી પિત્તનાશક અને કફ નિવારક ગણાય છે. ડુંગળીના ઉપયોગથી ગરમીમાં લૂ લાગવાનો ડર રહેતો નથી.

કાકડી, તરબૂચ, સક્કરટેટી, મોસંબી, નારંગી, શેરડીનો રસ અને કેરીનો ઉપયોગ સપ્રમાણ માત્રામાં કરવો.

સાંજના સમયે હળવું ભોજન લેવું.

પરસેવાની સાથે શરીરમાં રહેલ મીઠું બહાર નીકળી જાય છે. શરીરમાં મીઠાની ઊણપને દૂર કરવા સપ્રમાણ માત્રામાં લીંબુના શરબતમાં કે દહીંમાં મીઠાનો ઉપયોગ કરવો.

ગરમીમાં તાજો ખોરાક અને શરીરની સ્વચ્છતા અગત્યની છે. દિવસમાં ઓછામાં ઓછું બે વખત સ્નાન કરવું આવશ્યક છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments