Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખીલથી લઈને માથાના દુખાવા સુધી ,ત્રિફલા ચૂર્ણના આ છે 10 મોટા ફાયદા

Webdunia
મંગળવાર, 27 જાન્યુઆરી 2015 (13:16 IST)
પેટ ખરાબ હોય કે પછી એસિડિટી ,ઘરમાં સામાન્યત: ઉપયોગ થતું ત્રિફલા ચૂર્ણના આ ફાયદા જાણી તમે ચોંકાવી જશો. જાણો ત્રિફલા ચૂર્ણના 10 મોટા ફાયદા

health

*ઘણીવાર મેટાબોલિજ્મની ગડબડના કારણે માથામાં દુખાવો થાય છે.આવા માથાના દુખાવા માટે આનું સેવન લાભકારી છે. 
 
*ત્રિફલામાં એંટી ઓક્સીડેંટની માત્રા વધારે છે જે શરીરના મેટાબૉલિજમને યોગ્ય કરવાના હિસાબે લાભકારી છે.આ કારણીના સેવનથી એજિંગની પ્રક્રિયાને ધીમું કરવામાં મદદ મળે છે. 
 
*પાચન સંબંધી સમસ્યાઓના ઉપચારમાં ત્રિફલાના ઉપયોગ લેક્સાટિવના રીતે કરાય છે. આ લિવરને સક્રિય રાખી અને ગેસ્ટ્રો ઈંટેંસ્ટાઈનલ ટ્રેકને પીએચ લેવલને સામાન્ય રાખવામાં ફાયદાકારી છે. 
 
*શોધમાં જાણયું કે એના સેવનથી કેટલાક ખાસ રીતના કેંસરના રોકથામની વાત પણ માનવામાં આવી છે.પણ એના માટે અત્યાર સુધી અમારી પાસે ભરપૂર સાક્ષ્ય નથી. 
 
*શરીરમાં બ્લ્ડ સેલ્સની માત્રા વધારવા માટે ત્રિફલાનો સેવન લાભકારી છે. અનીમિયાના રોગમાં એનું સેવન મદદગાર છે. 
 
*ત્રિફલાના સેવનથી લોહીથી ટોકસિન દૂર થાય છે અને ત્વચાના ડાઘ અને ખીલની સમસ્યાઓ નહી થાય છે. 
 
*ડાયબિટીજના દર્દીઓ માટે ત્રિફલાનો સેવન લાભકારી છે. આ પૈક્રિયાજને સક્રિય રાખએ છે અને લોહીમાં ગ્લૂકોજને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. 
 
*સાઈનસ અને શ્વાસ સંબંધી સમસ્યાઓઅને દર્દીઓ માટે ત્રિફલાનો સેવન લાભકારી છે. આ મ્યુકસમાં રહેલ બેક્ટીરિયાથી લડવામાં મદદ કરે છે. 
 
*ત્રિફલાના સેવન શરીરમાં સંક્રમણથી લડવામાં મદદ કરે છે અને ટેપ વાર્મને દૂર કરવામાં મદદગાર છે. 
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments