Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેવી રીતે બચશો ઉનાળામાં બીમારીથી

Webdunia
- તડકામાંથી આવીને તરતજ પાણી ન પીવું જોઈએ.

- ભોજન કરતા સમયે થોડું પાણી પીવું જોઈએ, ભોજન કર્યા પછી તરતજ વધુ પાણી ન
પીવું જોઈએ હંમેશા ભોજન કર્યા પછી એક કલાક સુધી પાણી પીવું ન જોઈએ.

- દિવસભર જેઓનું કામ બેઠકનું હોય છે તેમણે સવારે-સાંજે ફરવા જવું જોઈએ.

- લીલા શાકભાજીઓનો ઉપયોગ કરવો જોઈએ. વધુમાં વધુ પાણીવાળા ફળ ખાવા જોઈએ

- આ ઋતુમાં દહીં અને છાશ વધુમાં વધુ ખાવુ, આ શરીરને ઠંડક આપે છે. .

- બની શકે તો દિવસમાં બે વાર નહાવુ, નહી તો ઓછામાં ઓછુ ત્રણથી ચાર વાર મોઢુ અવશ્ય ધોવુ.

- ચિકાશવાળી, તળેલી વસ્તુઓ ઓછી ખાવી જોઈએ.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments