rashifal-2026

કરીનાએ ઘટાડયું 16 કિલો વજન, જાણો શું હતું તેમનો Diet chart

Webdunia
શુક્રવાર, 9 જૂન 2017 (14:18 IST)
ડિલીવરીના સમયે કરીનાનો વજન ખૂબ વધી ગયુ હતું. પણ રિપોર્ટ મુજબ ખબર પડયું કે તેની ડિલીવરી પછી તેમનો 16 કિલો વજન ઓછું કર્યું છે. હવે તેને જોયા પછી લાગે છે કે બિલ્કુલ ફિટ છે. કરીના તેમના વધેલા વજનને ઓછું કરવા માટે એકસરસાઈજનો સહારો લીધું પણ તેને તેમની ડાયટ પણ પ્રોપર ધ્યાન રાખ્યું. 
અમે તમને તે ડાઈટ પ્લાન વિશે જણાવીશ. જેને ફૉલો કરીને તમે તેમનો 16 કિલો વજન ઓછું કર્યું અને તમે પહેલાની જેમ ફોટ અને સ્લિમ કર્યા. 
 

 
1. તેણે ડિલીવરીના પનીર અને બીજા ડેયરી પ્રોડક્ટ પણ ખાવું. પનીરમાં લિનોલિક એસિડ, ફેટી એસિડસ હોય છે. તેનાથી પેટની ચરબી ઓછી થવા લાગે છે. 
 
2. તે સિવાય. તેને ડાઈટમાં ખાંડની ગોળને શામેળ કર્યું. તેનાથી કેલોરી ઓછી થઈ અને તેનો વજન તેજીથી ઓછું થયું. 
 
3. ઘઉંની રોટલીની જગ્યા તેણે બાજરાની રોટલી ખાવી કારણકે તેનું સેવન કરવાથી વજન તેજીથી ઓછું હોય છે. 
 
4. તે સિવાય કરીનાએ તેમની ડાઈટમાં દહી. છાશ જેવી વસ્તુઓને પણ શામેળ કર્યું. તેનાથી ફેટ તેજીથી ઘટે છે. 
 
5. કરીનાએ જણાવ્યું કે એ રાત્રે સૂતા પહેલા રોજ 1 ગિલાસ દૂધ જરૂર પીએ છે . તેનાથી ઉંઘ સારી આવે છે અને ફેટ તેજીથી બર્ન હોય છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

કોણ છે સારા રિઝવી ? ગુજરાતની પહેલી મુસ્લિમ મહિલા આઈપીએસ જે હાલ જમ્મુ-કાશ્મીરમાં નિભાવશે ડ્યુટી

Gujarat Politics: મિશન 2027 માં લાગ્યુ છે આમ આદમી પાર્ટી નુ 'ઓપરેશન ઝાડૂ', ગુજરાતમાં બીજેપી-કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો

ટુકડા-ટુકડા કરી અંદર જ મુકી છે લાશ...ગાજિયાબાદમાં મકાન માલિકની હત્યા કરનારા ભાડૂઆતની કબૂલાત

Under 19 Asia Cup Semifinal : કેટલા વાગ્યાથી શરૂ થશે ભારત બનામ શ્રીલંકા સેમીફાઈનલ, આ ચેનલ પર જોઈ શકશો લાઈવ

IND vs SA 5th T20 : અમદાવાદમાં કેવો છે ટીમ ઈંડિયાનો રેકોર્ડ ? અંતિમ મેચમાં આ 2 ખેલાડીઓના રમવા પર સસ્પેંસ

વધુ જુઓ..

ધર્મ

Dhanurmasam 2025- ધનુર્માસ પ્રારંભ, ધનુર્માસ દરમિયાન શું ન કરવું જોઈએ

Margashirsha Amavasya Kyare Che 2025: 18 કે 19 ડિસેમ્બર માર્ગશીર્ષ અમાવસ્યા ક્યારે છે? આ દિવસે કરો આ ઉપાયો, ભાગ્યના ખુલશે દરવાજા ધનનો થશે વરસાદ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

આગળનો લેખ
Show comments