Webdunia - Bharat's app for daily news and videos

Install App

કમળા રોગમાં આરામ આપે છે પપૈયા

Webdunia
ગુરુવાર, 26 માર્ચ 2015 (17:12 IST)
પપૈયા એક સંપૂર્ણ ફળ છે. પાકેલા પપૈયામાં કેરોટીન શરીરમાં વિટામિન'એ' બનાવે છે. એમાં વિટામિન સી કેલ્શિયમ , ફાસ્ફોરસ, આયરન , પ્રોટીન , કાર્બોહાઈડ્રેડ ટારટરિક અને સાઈટ્રિક એસિડ જેવા ઘણા પોષક તત્વ હોય છે. 
 
1. પપૈયામાં રહેલા પપેનની માત્રા આશરે 20 ટકા સુધી હોય છે જે અમારા શરીરમાં પ્રોટીનને પચાવે છે. ટૂથપેસ્ટ બનાવવા અને ત્વચાના દાગ મટાવાની દદવા બનાવવામાં પણ પપેનના ઉપયોગ થાય છે. 
 
2. પપૈયા પાચનક્રિયા સારી રાખે છે. 
 
3. બવાસીર અને કબ્જિયાત જેવા રોગોમાં પણ લાભકારી છે. 
 
4. કાચા પપૈયા ખાવાથી કમળા રોગમાં આરામ મળે છે. 
 
5. પેટમાં કીડા થઈ ગયા હોય તો પપૈયાના દસ બીયડ વાટીને એક ચૌથાઈ કપ પાણીમાં મિક્સ કરી રોજ સાત દિવસ સુધી લો. 
 
6. પપૈયા અલ્સર રોગમાં પણ લાભકારી છે. 
 
7. પાકેલા પપૈયાના ગૂદાને ઉબટનની રીતે ચેહરા પર લગાવો સૂક્યા પછી પાણી થી ધોઈ લો. આવું એક માહ સુધી કરવાથી ચેહરાની કરચલીઓ દૂર તહાય છે અને ચમક વધે છે. 
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments