Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉપવાસ કેવી રીતે કરશો

Webdunia
N.D
- એક દિવસ અગાઉ સાંજે ભારે ખોરાકનો ત્યાગ કરો.

- ઉપવાસ કર્યો હોય તે દિવસે ફ્રુટ અને દૂધનો આહાર લો.

- ઉપવાસ દરમિયાન વધારે માત્રામાં પાણી પીવો. સાથે સાથે સવારે અને સાંજે ચાલવું જોઈએ જેથી કરીને વિજાતીય પદાર્થ પરસેવાની સાથે બહાર આવી જાય.

- વધારે નબળાઈ આવી જાય તો લીંબુ પાણી લઈ શકો છો. આનાથી આંતરડાની સફાઈ સારી રીતે થાય છે.

- ખાવાનું ખાઈને ઉપવાસ ન તોડવો કેમકે આંતરડાઓ પર વિશ્રામ પછી લોડ પડવાથી લાભની જગ્યાએ નુકશાન થાય છે.

- ઉપવાસ ફળના રસ અને સુપથી ખોલવો જોઈએ. બપોરે દલિયા કે ખીચડી ખાવી જોઈએ અને સાંજે મગની દાળ અને રોટલી ખાવી જોઈએ.

- ઉપવાસ જો વધારે દિવસનો હોય(પાંચ, સાત) તો પહેલા દિવસે ફળનો જ્યુસ, બીજા દિવસે મગનું પાણી અને ત્રીજા દિવસે દલિયા તે પ્રમાણે આહાર લેવો જોઈએ.

- ઉપવાસ શારીરિક ક્ષમતા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કરવો જોઈએ. શરીરને વધારે કષ્ટ આપીને ઉપવાસ કરવાથી નુકશાન થાય છે.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments