Webdunia - Bharat's app for daily news and videos

Install App

આરોગ્યપ્રદ - સ્નાયુને મજબૂત કરે છે પાલક

Webdunia
P.R
એક નવા અભ્યાસમાં માલુમ પડ્યું છે કે પોતાના હાથને હૃષ્ટપુષ્ટ અને સ્નાયુઓને મજબૂત બનાવવાની ઇચ્છા ધરાવતા લોકોએ પોતાના આહારમાં પાલકનો સમાવેશ અચૂક કરવો જોઇએ.

સ્વીડનની કારોલિંસ્કા સંસ્થાના સંશોધકોનું કહેવું છે કે પાલકમાં રહેલા અજૈવિક નાઇટ્રેટના કારણે તેના સેવનથી સ્નાયુઓ ઘણાં મજબૂત બને છે.

સમાચાર પત્ર 'ડેલી મેલ' અનુસાર સંશોધકો પાલકની આ ખાસિયત જાણ્યા બાદ એ વાતનો અભ્યાસ કરી રહ્યાં છે કે તેને નબળા સ્નાયુઓ ધરાવતા પીડિતોની મદદ માટે કેવી રીતે વાપરી શકાય.

આ સંશોધન સાથે જોડાયેલા સંશોધક ડૉ. આંદ્રેઝ હર્નાનદેઝનું કહેવું છે કે ઉંદરો પર થયેલા પરીક્ષણમાં એ વાત સાબિત થઇ ચૂકી છે કે બહુ જલ્દી આ અંગે મનુષ્યો પર પણ અભ્યાસ કરવામાં આવશે. ટૂંકમાં ઉપરનો અભ્યાસ ઉંદરો પર કરવામાં આવ્યો હતો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments