rashifal-2026

આરોગ્યપ્રદ - સ્નાયુને મજબૂત કરે છે પાલક

Webdunia
P.R
એક નવા અભ્યાસમાં માલુમ પડ્યું છે કે પોતાના હાથને હૃષ્ટપુષ્ટ અને સ્નાયુઓને મજબૂત બનાવવાની ઇચ્છા ધરાવતા લોકોએ પોતાના આહારમાં પાલકનો સમાવેશ અચૂક કરવો જોઇએ.

સ્વીડનની કારોલિંસ્કા સંસ્થાના સંશોધકોનું કહેવું છે કે પાલકમાં રહેલા અજૈવિક નાઇટ્રેટના કારણે તેના સેવનથી સ્નાયુઓ ઘણાં મજબૂત બને છે.

સમાચાર પત્ર 'ડેલી મેલ' અનુસાર સંશોધકો પાલકની આ ખાસિયત જાણ્યા બાદ એ વાતનો અભ્યાસ કરી રહ્યાં છે કે તેને નબળા સ્નાયુઓ ધરાવતા પીડિતોની મદદ માટે કેવી રીતે વાપરી શકાય.

આ સંશોધન સાથે જોડાયેલા સંશોધક ડૉ. આંદ્રેઝ હર્નાનદેઝનું કહેવું છે કે ઉંદરો પર થયેલા પરીક્ષણમાં એ વાત સાબિત થઇ ચૂકી છે કે બહુ જલ્દી આ અંગે મનુષ્યો પર પણ અભ્યાસ કરવામાં આવશે. ટૂંકમાં ઉપરનો અભ્યાસ ઉંદરો પર કરવામાં આવ્યો હતો.
વધુ જુઓ..

જરૂર વાંચો

Gold-Silver Prices: રેકોર્ડ ઊંચાઈ પરથી ગબડ્યો સોનાનો ભાવ, શું હાલ સોનું ખરીદવાનો યોગ્ય સમય છે ?

India Squad Announcement: ટી-20 વર્લ્ડ કપ 2026 ટીમમાંથી શુભમન ગિલ કેમ થયો બહાર, જાણો ઈનસાઈડ સ્ટોરી

ફોન પર વાત કરતા હોટલના ખોટા રૂમમાં ઘુસી ગઈ નર્સ, પછી આખી રાત તેની સાથે જે થયું તે સાભળીને કંપી જશો

ટી20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, આ ખેલાડીઓ પર ખિતાબ બચાવવાની જવાબદારી

બાંગ્લાદેશની યુનૂસ સરકારની મોટી એક્શન, હિંદુ યુવક દિપૂ ચન્દ્ર દાસની હત્યા મામલે સાત લોકોની ધરપકડ

વધુ જુઓ..

ધર્મ

શનિ બીજ મંત્ર - પાછલા જન્મના ખરાબ કર્મોનો કરશે નાશ, જાણો કેવી રીતે કરવો જાપ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Ekadashi Vrat Date: વર્ષની છેલ્લી એકાદશી ક્યારે છે,૩૦ કે 31 ડિસેમ્બર? જાણો પુત્રદા એકાદશીનું વ્રતની તારીખ અને શુભ મુહૂર્ત

દ્રૌપદી તેના પાંચ પતિઓ સાથે કેવી રીતે સમય વિતાવતી; કોઈ પણ પાંડવોએ ફરિયાદ કરી નહીં.

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

Show comments