Webdunia - Bharat's app for daily news and videos

Install App

આરોગ્ય સલાહ : રોજ દહીનું સેવન કરો અને પેટની બીમારીઓથી બચો

Webdunia
P.R
દહીં વિષે કહેવાય છે કે તેમાં કેટલાંક એવા તત્વો હોય છે જે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. માટે આયુર્વેદના જાણકારો દરરોજ દહીંનું સેવન કરવાની સલાહ આપે છે. અરે, એવું પણ કહેવાય છે કે દૂધ કરતા દહીં અનેકગણું ફાયદાકારક હોય છે.

આમ તો દહીંના અનેક ફાયદા છે, પણ અહીં કેટલાંક એવા ખાસ ફાયદાની નોંધ કરવામાં આવી છે જે તે તમારી ત્વચાને નિખારવામાં મદદ કરશે.

- આયુર્વેદ અનુસાર દરરોજ દહીંના સેવનથી શરીરની બીમારીઓ સામે લડવાની ક્ષમતા વધે છે.
- દહીંમાં અજમો નાંખીને પીવાથી કબજિયાતની ફરિયાદ દૂર થાય છે.
- ગરમીની ઋતુમાં દહીંની છાશ કે લસ્સી પીવાથી પેટની ગરમી શાંત થાય છે.
- છાશ પીને બહાર નીકળતા લૂ લાગવાની સમસ્યામાંથી રાહત મળે છે.
- દહીં પાચન ક્ષમતા વધારે છે કારણ કે દહીમાં કેલ્શિયમનું પ્રમાણ ઘણું વધારે હોય છે.
- દરરોજ દહીં ખાવાથી પેટની અનેક બીમારીઓ દૂર થાય છે.
- આ સિવાય દહીંનું રોજ સેવન કરવાથી શરદી અને શ્વાસની નળીમાં થતાં ઇન્ફેક્શનથી બચાવ થાય છે.
- અલ્સર જેવી બીમારીમાં જો દહીંનું સેવન કરવામાં આવે તો વિશેષ લાભ મળે છે. મોઢામાં ચાંદી પડી હોય ત્યારે દહીંના કોગળા કરવાથી રાહત મળે છે.
- દહીંમાં મીઠું, શેકેલું જીરું, ફુદીનો મિક્સ કરવાથી પાચનક્રિયા સુધરે છે અને ભૂખ ખુલે છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments