Dharma Sangrah

આટલુ કરશો તો વધતી વયની અસર ચહેરા પર નહી દેખાય

Webdunia
સોમવાર, 8 ડિસેમ્બર 2014 (13:25 IST)
જેમ જેમ વય વધતી જાય છે શરીરમાં અનેક પ્રકારના ફેરફાર થવા શરૂ થઈ જાય છે. બીમારીઓના ચપેટમાં આવવાની શરૂઆત થઈ જાય છે. પણ કેટલાક લોકો એવા હોય છે જે વધતી વયને માત આપી દે છે. વય તો વધે છે પણ તેમનુ શરીર જવાન રહે છે. આવા લોકો ખુદને ફિટ રાખવા માટે બિનજરૂરી કૈલોરીને પોતાના શરીરમાં જામવા નથી દેતા. કેટલીક એવી ટિપ્સ છે જેને અપનાવીને તમે વધતી વયની અસરથી શરીરને દૂર રાખી શકો છો.  

Yoga and Meditation
સવારનો નાસ્તો તમે જરૂર કરો. સવારનો નાસ્તો તમારા આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે. આ માટે તમે સ્પ્રાઉટ, ઓટ્સ, ફળ, શાકભાજી, દૂધ વગેરે બ્રેકફાસ્ટમાં લઈ શકો છો. આ ઉપરાંત સમય પર લંચ કરો. લંચમાં શાકભાજી દહી અને સલાદનો સમાવેશ કરો. આનાથી તમને આખો દિવસ કામ કરવાની એનર્જી મળી રહેશે. 
 
જો તમારે સવારે જલ્દી ઉઠવામાં સક્ષમ નથી તો તમે નિયમિત સમયે ઉઠો અને ફરવા જાવ. 30 મિનિટની વોક તમારે માટે ફાયદાકારી રહેશે.  એક્સરસાઈઝ, યોગા કે મેડિટેશન કરો. કાર્ડિયો કરો. તેનાથી તમારી વધારાની ચરબી ઓછી થશે અને તમે ફિટ રહેશો.  
 
ડિનરમાં હલકો ખોરાક લો અને ડિનર પછી તરત જ ક્યારેય સૂઈ ન જશો. થોડીવાર આંટા મારો અથવા સીઢી ચઢો ઉતરો. લિફ્ટની જગ્યાએ સીઢીઓનો ઉપયોગ કરવાથી સારી એક્સરસાઈઝ થઈ જાય છે.  પાણી ખૂબ પીવુ જોઈએ.  પાણી પીવાથી તમારા શરીરની અંદર જે દૂષિત પેય પદાર્થ છે તે બહાર નીકળી જશે અને તમે સ્વસ્થ રહેશે.  
 
તણાવ તમારા આરોગ્ય પર ખરાબ અસર નાખે છે. તેથી તણાવથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. તણાવ દૂર કરવા માટે તમારા મેડિટેશનની મદદ પણ લઈ શકો છો. 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Gold-Silver Prices: રેકોર્ડ ઊંચાઈ પરથી ગબડ્યો સોનાનો ભાવ, શું હાલ સોનું ખરીદવાનો યોગ્ય સમય છે ?

India Squad Announcement: ટી-20 વર્લ્ડ કપ 2026 ટીમમાંથી શુભમન ગિલ કેમ થયો બહાર, જાણો ઈનસાઈડ સ્ટોરી

ફોન પર વાત કરતા હોટલના ખોટા રૂમમાં ઘુસી ગઈ નર્સ, પછી આખી રાત તેની સાથે જે થયું તે સાભળીને કંપી જશો

ટી20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, આ ખેલાડીઓ પર ખિતાબ બચાવવાની જવાબદારી

બાંગ્લાદેશની યુનૂસ સરકારની મોટી એક્શન, હિંદુ યુવક દિપૂ ચન્દ્ર દાસની હત્યા મામલે સાત લોકોની ધરપકડ

વધુ જુઓ..

ધર્મ

શનિ બીજ મંત્ર - પાછલા જન્મના ખરાબ કર્મોનો કરશે નાશ, જાણો કેવી રીતે કરવો જાપ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Ekadashi Vrat Date: વર્ષની છેલ્લી એકાદશી ક્યારે છે,૩૦ કે 31 ડિસેમ્બર? જાણો પુત્રદા એકાદશીનું વ્રતની તારીખ અને શુભ મુહૂર્ત

દ્રૌપદી તેના પાંચ પતિઓ સાથે કેવી રીતે સમય વિતાવતી; કોઈ પણ પાંડવોએ ફરિયાદ કરી નહીં.

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

Show comments