Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ રીતે દવાઓ અને બદામ વગર જ વધારો તમારી યાદશક્તિ

બનાવો સ્મરણ શક્તિને મજબૂત

Webdunia
P.R
કોઈ વસ્તુને ક્યાક મુકીને ભૂલી જાવ છો અને તેને શોધવામાં સમય વેડફો છો અને ગુસ્સે પણ થાવ છો તો સમજો કે આ લક્ષણ તમારી સ્મરણ શક્તિ નબળી થવાના છે.

સ્મરણ શક્તિના નબળા થવાથી દૈનિક જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે. તેથી જરૂરી છે કે તમે દરરોજ સવાર સાંજ પાંચ મિનિટ તમારી સ્મરણ શક્તિને મજબૂત બનાવવા માટે આ સરળ ઉપાય કરી શકો છો.

આગળ તો વધશે તમારી યાદશક્તિ


P.R
દરરોજ સવારે અને સાંજે ફક્ત પાંચ મિનિટ પૂજા ઘરમાં આસન લગાવીને ધ્યાનની મુદ્રામાં બેસી જાવ અને મનને કેન્દ્રીત કરીને નાકના આગળના ભાગ પર દ્રષ્ટિ સ્થાપિત કરો. આનાથી તમારી મેઘાશક્તિ વધશે.

જો નાક પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી આવતી હોય તો તમારા ઈષ્ટ દેવતાની પ્રતિમા પર ધ્યાન કેન્દ્રીત કરવાનો પ્રયત્ન કરો.

શનિવારે આ કામ કરો



શનિવારે શનિ મહારાજની પૂજા કરો. શનિને કાળા તલ ચઢાવો.

ત્યારબાદ 108વાર દેવી સરસ્વતીનું ધ્યાન કરીને ઓમ નમ: સરસ્વત્યૈ હ્મી શ્રી હૂ. ઓમ નમ: કામક્ષાયૈ હ્મી ક્રી. શ્રી ફટ સ્વાહા મંત્રનો જાપ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments