rashifal-2026

World Vision Day- આંખો માટે ખૂબ જ લાભકારી છે યોગ

Webdunia
ગુરુવાર, 8 ઑક્ટોબર 2020 (12:14 IST)
આપણી આંખો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તેથી તેની વધુ દેખરેખની જરૂર હોય છે. આંખોને લઈને થયેલ એક નાનકડી બેદરકારી પણ ખતરનાક સાબિત થઈ શકે છે.  
 
પર્યાવરણ પ્રદૂષણ, વાતાવરણીય કારણ, કૉન્ટેક્ટ લેંસેજનો ઉપયોગ કરવો, ખૂબ વધુ સમય સ્ક્રીન સામે વીતાવવો, ઊંઘ ઓછી આવવી, ચિડચિડાપણુ, શરીરમાં પાણીની કમી, ખૂબ વધુ દવાઓ લેવી કે પછી કલાકો મોબાઈલમાં જોતા રહેવથી આંખોમાં બળતરા, થાક અને સંક્રમણની ફરિયાદ થઈ જાય છે. 
 
તેના ન ફક્ત બીજા કાર્યોને કરવામાં પરેશાની થાય છે પણ સુંદરતા પર પણ અસર પડે છે. તમે ચાહો તો આ સમસ્યાઓને દૂર કરવા માટે યોગ અપનાવી શકો છો. યોગના અભ્યાસથી આંખોની સમસ્યાઓ દૂર થવા ઉપરાંત આંખોની જ્યોતિ પણ વધશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Crime news- મહિલા તેના Ex બોયફ્રેન્ડ સાથે પથારીમાં હતી, ત્યારે અચાનક નવો પ્રેમી આવી ગયો

5,000 નું માસિક પેન્શન મેળવવા માટે ફક્ત 210 નું રોકાણ કરો. ટૂંક સમયમાં આ યોજનાનો લાભ લો.

ભારત-અમેરિકાના વેપાર સોદાથી શેરબજારમાં રેકોર્ડ ઉછાળો, સેન્સેક્સ 2,000 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 25,700 ને પાર કરી ગયો

20 World Cup 2026: ભારત સાથે નહી રમે તો આવુ હશે પાકિસ્તાનનુ શેડ્યુલ, આ ટીમો સાથે થશે મુકાબલો

રૂસ ને ટ્રંપની વાત પર નથી વિશ્વાસ - બોલ્યુ,ભારતે તેલની ખરીદી પર રોકની વાત નથી કરી

વધુ જુઓ..

ધર્મ

શ્રીનાથજી ની મંગળા આરતી

ધણી માતંગ દેવ

Shrinathji patotsav - શ્રીનાથજી પાટોત્સવ

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

જય મોગલ માં - શ્રી મોગલ ચાલીસા

આગળનો લેખ
Show comments