Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Vision Day- આંખો માટે ખૂબ જ લાભકારી છે યોગ

Webdunia
ગુરુવાર, 8 ઑક્ટોબર 2020 (12:14 IST)
આપણી આંખો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તેથી તેની વધુ દેખરેખની જરૂર હોય છે. આંખોને લઈને થયેલ એક નાનકડી બેદરકારી પણ ખતરનાક સાબિત થઈ શકે છે.  
 
પર્યાવરણ પ્રદૂષણ, વાતાવરણીય કારણ, કૉન્ટેક્ટ લેંસેજનો ઉપયોગ કરવો, ખૂબ વધુ સમય સ્ક્રીન સામે વીતાવવો, ઊંઘ ઓછી આવવી, ચિડચિડાપણુ, શરીરમાં પાણીની કમી, ખૂબ વધુ દવાઓ લેવી કે પછી કલાકો મોબાઈલમાં જોતા રહેવથી આંખોમાં બળતરા, થાક અને સંક્રમણની ફરિયાદ થઈ જાય છે. 
 
તેના ન ફક્ત બીજા કાર્યોને કરવામાં પરેશાની થાય છે પણ સુંદરતા પર પણ અસર પડે છે. તમે ચાહો તો આ સમસ્યાઓને દૂર કરવા માટે યોગ અપનાવી શકો છો. યોગના અભ્યાસથી આંખોની સમસ્યાઓ દૂર થવા ઉપરાંત આંખોની જ્યોતિ પણ વધશે. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments