Festival Posters

World Hypertension Day 2023: હાઈ બીપીના દર્દીઓ કરે આ 3 એક્સરસાઇઝ, ઘટી જશે હ્રદય રોગનો ખતરો

Webdunia
બુધવાર, 17 મે 2023 (09:30 IST)
World Hypertension Day 2023: હાયપરટેન્શન શું છે, હકીકતમાં તે એવી સ્થિતિ છે જેમાં ધમનીઓમાં લોહીનું દબાણ  વધે છે. આવી સ્થિતિમાં, બ્લડ સર્કુલેશન ને જાળવી રાખવા માટે દિલને વધારાનું કામ કરવું પડે છે, જેનાથી હૃદય પર દબાણ આવે છે. જો આ દબાણ ખૂબ વધી જાય તો તમે હાર્ટ એટેક જેવી બીમારીનો શિકાર બની શકો છો. આવી સ્થિતિમાં એ જરૂરી છે કે પહેલા તમે હાઈ બીપીના દર્દી ન બનો અને જો તમે બની ગયા હોય તો ધમનીઓ અને હૃદયના કામને યોગ્ય રાખવાનો પ્રયાસ કરો. આ માટે તમે કેટલીક ખાસ કસરતો કરી શકો છો.
 
હાઈ બીપીમાં એક્સરસાઇઝ - Exercise in high blood pressure
 
1. 10 મિનિટ બ્રીસ્ક વોક - Brisk walk 
10-મિનિટનું ઝડપી ચાલવું તમારા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. પરંતુ હાઈ બીપીના દર્દીઓએ વધુ પડતી ઈન્ટેસિવ કસરત કરવાનું ટાળવું જોઈએ. કારણ કે, તે ખતરનાક બની શકે છે. તેથી દરરોજ ઓછામાં ઓછી 10 મિનિટ એક ગતિએ ચાલો.
 
2. 30 મિનિટ સાઈકલિંગ - Cycling
હાઈ બીપીના દર્દીઓ માટે 30 મિનિટની સાઈકલિંગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. હકીકતમાં આ એક એરોબિક કસરત છે, જેનાથી તમારા શરીરનું બ્લડ પ્રેશર બરાબર રહે છે અને રક્તવાહિનીઓ સ્વસ્થ રહે છે. આ ઉપરાંત, તે તમારા હૃદયના કાર્યને સુધારવામાં પણ મદદ કરે છે.
 
3. ડેસ્ક ટ્રેડમિલિંગ અથવા પુશિંગ -Desk treadmill
અભ્યાસ મુજબ બીપી ઓછું કરવા માટે ટ્રેડમિલ પર 10 મિનિટ ધીમી ગતિએ 1 મિલ પ્રતિ કલાકની ગતિએ  દોડવુ બ્લડ વેસેલ્સની પહોળાઈ વધારે છે અને   બ્લડ સર્કુલેશન ને ઠીક કરે છે. આ બીપીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેથી, જો તમે હાઈપરટેન્શનના દર્દી છો, તો આ કસરત કરો અને સ્વસ્થ રહો. ફક્ત ધ્યાનમાં રાખો કે ઝડપી એક્સરસાઇઝ કરવાનું ટાળો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

એયર ઈન્ડીયાએ ડોમેસ્ટિક ઈન્ટરનેશનલ ફ્લાઈટનું ભાડું વધાર્યું, હવે હવાઈ ભાડા પર પણ દેખાય રહી છે યુદ્ધની અસર

ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: હવે બે નહીં પણ એક જ શિફ્ટમાં મળશે વીજળી, ઊર્જામંત્રીની જાહેરાત

Career in sports management- T20 વર્લ્ડ કપ જીત્યા પછી સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં કારકિર્દીની તકો વધી; કોર્સની માહિતી અને પગાર જાણો

ગુજરાતમાં ગરમીનું એલર્ટ, બિહાર સહિત આ 8 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

રાજ્યની પાસપોર્ટ ઓફિસો અને શૈક્ષણિક સંસ્થાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી

વધુ જુઓ..

ધર્મ

Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિ ક્યારથી થશે શરૂ ? જાણી લો ઘટસ્થાપનાની તારીખ અને 9 દિવસના શુભ રંગ

Aaj Nu Panchang - આજનુ ગુજરાતી પંચાંગ- 11માર્ચ

Sheetala Ashtakam- શીતલાષ્ટક સ્તોત્રનો પાઠ ચોક્કસ કરો, તમને બીમારી અને તણાવમાંથી મુક્તિ મળશે, તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે.

2026 માં ચારધામ યાત્રા શરૂ કરતા પહેલા, તમારે અહીં જાણવાની જરૂર છે: ક્યારે, ક્યાં અને કેવી રીતે નોંધણી કરાવવી.

મંગળવારે હનુમાનજીને અર્પણ કરો આ વસ્તુઓ, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર

આગળનો લેખ
Show comments