Webdunia - Bharat's app for daily news and videos

Install App

29 September World Heart Day: દિલને રાખવું છે આરોગ્યકારી તો ભૂલીને પણ ન ખાવો આ ફૂડ

Webdunia
મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020 (08:11 IST)
જે સમયે તમારો હૃદય ધડકવું બંદ કરી નાખે, સમજો એ સમયે તમારી મૌત થઈ જશે. હૃદય અમારા શરીરનો સૌથી મહત્વપૂર્ણ અંગ છે. જેના વગર અમે જિંદગીના વિશે વિચારી પણ નહી શકીએ. આથી આ બહુ જરૂરી છે કે અમે અમારું ખાવા-પીવાનો યોગ્ય ધ્યાન રાખીએ. આજ-કાલ અમે જે ખાઈ-પીએ છે એ પૂરી 
 
રીતે હૃદય માટે નુકશાનદાયક છે. ફાસ્ટ ફૂડ ખાવામાં વધારે સોડિયમ કે પછી દરરોજ તળેલું-શેકેલું અને ચટર-પટર ખાવાથી અમારા હૃદય ગંભીર રીતે ખામીઓ જોવા લાગે છે. 
 
1. પ્રોસેસ્ડ મીટ - પ્રોસેસ્ડ મીટમાં એવા હજારો તત્વ હોય છે જે મીટને ફ્રેશ બનાવવા માટે યૂજ કરાય છે. આ સૉલ્ટિંગ, સ્મોકિંગ ડાઈંગ અને કેનિંગ દ્વારા પસાર થાય છે,જે કે અમારા હૃદય માટે ઘણા નુકશાનકારી હોય છે. 
 
2. સૉફટ ડ્રિંક - એમાં કૃત્રિમ મિઠાસ હોય છે , જેનાથી મધુમેહનો ખતરો વધે છે અને દિલ માટે ખતરો વધે છે. 
 
3. માખણ- એને ખાવાથી કોલેસ્ટ્રોલના સ્તરમાં વૃદ્ધિ હોય છે જેનાથી દિલના સ્વાસ્થય માટે ખતરો હોય છે. 
 
4. સોયા સૉસ- સોયા સૉસમાં  બહુ વધારે મીઠું અને સોડિયમ શામેળ હોય છે જે હૃદયની સમસ્યાઓને જન્મ આપી શકે છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments