Festival Posters

Work From home- વર્ક એટ હોમમાં ખભાના પણ ધ્યાન રાખો નહી તો દુખાવાથી

Webdunia
બુધવાર, 14 એપ્રિલ 2021 (12:58 IST)
આ સમયે કોરોનાના કારણે વધારેપણું લોકો તેમના ઘરેથી જ કામ કરી રહ્યા છે એટકે કે work From home છે. તેથી સતત લેપટૉપ અને કંપ્યૂટરની સામે બેસીને કામ કરતા-કરતા થાક અનુભવ થવી અને ખભા અને પીઠમાં દુખાવો થવું જેવી સમસ્યાઓ જોવાય છે. તેમજ આ મૌસમમાં આ સમસ્યા વધુ વધી જાય છે જો તમે પણ આ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો તો અમે તમને કેટલીક એવી એકસરસાઈજ જણાવી રહ્યા છે જેને અજમાવીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. ખભા અને પીઠમાં દુખાવો થતા પર કઈ એક્સસાઈજ કરવી જોઈએ આ વિશે જણાવી રહ્ય છે 
 
- બને હાથને માથાની પાછળથી ઉપર લઈ જતા ખેંચાણ કરવું છે. 
- બન્ને કોણીને વળીને આંગળીઓને ખભા પર રાખો અને ખભાને ઘડિયાળની દિશામાં અને કાઉન્ટર-ક્લોકવાઇઝ દિશામાં ફેરવો. 
- બન્ને ખભાને ઉપર નીચે અને આગળ-પાછળ કરવું. 
- માથાને જમણા -ડાબા ઘુમાવવું. નમાવીને ગોળ ગોળ ફેરવો. 
 
હવે જાણો પીઠનો દુખાવો માટેની કસરતો
- સીધા બેસવું અથવા ઉભા થઈ બન્ને હાથની આંગળીઓ એકબીજા સાથે ઓળંગી (Cross) કરીને પકડવું છે, પછી બંને હાથને સીધા ખભાના સ્તર પર લાવો અને તે જ સમયે માથું આગળ વાળવું. તેનાથી પીઠ ખેંચાણ થાય છે.
- ઓશીકું પર માથું રાખીને, બંને હાથની આંગળીઓને ફરીથી ઓળંગી (Cross) કરો. બંને હાથ સીધા આ રીતે ઉભા કરો.
- બંને પગ દૂર ફેલાવીને રાખો. હવે વગર હાથ વળ્યા વારાફરતી બન્ને બાજુ તમારા શરીરના ઉપરી ભાગને વળો. 
- ધ્યાન રાખો કાંડા અને કોણીને વાળવા નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Video: નર્મદામાં વહાવી દીધું 11,000 લિટર દૂધ, પર્યાવરણની ચિંતાને લઈને મહા અભીષેક આવ્યો વિવાદમાં

આસામ, કેરળ અને પુડુચેરીમાં બમ્પર મતદાન; અનેક બૂથ પર મતદાન પૂર્ણ થયું

ભારત અને ઈઝરાયેલ મુસ્લિમોના દુશ્મન, ઈસ્લામી વર્લ્ડ એકજૂટ થઈ જાય, પાકિસ્તાની રક્ષામંત્રીએ ભારત વિરુદ્ધ ઓક્યુ ઝેર

વિરાટ કોહલીનુ નામ સાંભળતા જ ભડકી ગયા બાબર આઝમ, આ ગુસ્સાવાળો VIDEO તમને પણ હસાવશે

પીએમ મોદીએ મહિલાઓ સંબંધિત એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું: "આવો, આપણે સામૂહિક રીતે 'નારી શક્તિ'ને સશક્ત બનાવીએ.

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang- આજનુ પંચાગ - 10 એપ્રિલ

Varuthini Ekadashi 2026: 10 હજાર વર્ષોની તપસ્યા જેવુ ફળ આપનારુ વરુથિની એકાદશી વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને વિધિ

Aaj nu panchang- આજનુ પંચાગ - 9 એપ્રિલ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

આગળનો લેખ
Show comments