rashifal-2026

શિયાળામાં કેવી રીતે રાખશો આરોગ્યની કાળજી

Webdunia
શુક્રવાર, 24 નવેમ્બર 2017 (13:35 IST)
* શિયાળાના મૌસમ શરૂ થતાં જ સૌથી વધારે પ્રભાવ અમારી સેહત અને ત્વચા પર પડે છે શિયાળામાં ઠંડી હવાનો અસર અમારી સેહત પર પડે છે અને તેના ચલતા ઘણી વાર અમે ઘણા રોગોનો સામનો કરવું પડે. તેથી અમે શિયાળામાં 10-12 ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ. 
 
* શિયાળાની શરૂઆત થતાં જ અમે સવારની સૈર ,યોગા  વગેરે ભૂલી જાય છે ,પણ શિયાળામાં યોગા અને વ્યાયામ કરવો તેતલું જ જરૂરી છે  જેથી પરસેવો નિકળી જાય અને પછી શરીર પણ તંદુરૂસ્ત રાખવા માટે વ્યાયામ કરવો પણ જરૂરી છે. 
 
* શિયાળામાં દિલનો અટૈક વધારે પડવાનો ખતરો વધી જાય છે. 
 
* શિયાળામાં જલ્દી સ્નાન કરવું જોઈએ અને સાબુનો ઉપયોગ વિચારીને ઉપયોગ કરવું જોઈએ. શિયાળામાં ત્વચા શુષ્ક થી જાય છે. તેથી સાબુ પણ નમી વાળો હોવું જોઈએ. 
 
* શિયાળામાં દિવસ નાના હોય છે ઘણી વાર ભોજનમાં લીલી શાકભાજીનો સેવન કરવું જોઈએ. જેમ કે શાક, પાલક , મેથી અને ફળ પણ શિયાળા મુજબ ખાવું જોઈએ અને ઠંડી વસ્તુઓનો સેવન નહી કર્કવું જોઈએ. 
 
* શિયાળામાં પોતાના શરીરને સારી રીતે ગર્મ કપડાથી કવર કરીને રાખો જેથી શરીરને ઠંડથી સીધે બચાવી શકાય અને શરીરને ઘણા રોગોથી બચાવી શકાય. 
 
* શિયાળામાં દિવસ નાના હોવાને કારણે ઘણી વાર અમે પૂરતી ઉંઘ નહી લઈ શકતા જેનું સીધો અસર અમારી સેહત પર પડી શકે છે. તેથી અમે અમારી સેહતને તંદુરૂસ્ત રાખવા માટે ઉઘ પણ પૂરતી લેવી જોઈએ. 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર 
 
webdunia gujarati ના સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને આભાર

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર - Shivaji Jayanti Wishes in Gujarati

Gujarat Budget 2026: બજેટમાં સરકારી નોકરીઓ અને આધુનિક શિક્ષણનો સુમેળ, ગાંધીનગરમાં બનશે દેશની સૌથી મોટી 'નમો સેન્ટ્રલ લાયબ્રેરી'

શિવાજી મહારાજની જન્મજયંતિ પર પુણેના શિવનેરી કિલ્લામાં ભીડ બેકાબૂ થઈ ગઈ હતી, જેમાં મહિલાઓ અને બાળકો સહિત એક ડઝન લોકો ઘાયલ થયા

ડિજિટલ ગુજરાત: QR કોડ અને SSO સિસ્ટમ સાથે હવે આવકના પ્રમાણપત્રની પ્રક્રિયા થઈ એકદમ સરળ

India AI Impact Summit- પીએમ મોદી ભારતની AI ક્ષમતાને વિશ્વ સમક્ષ રજૂ કરશે, જેમાં તેઓ ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે.

વધુ જુઓ..

ધર્મ

Guruwar Na Upay: ગુરૂવારે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ 2 વસ્તુ, સુખ સૌભાગ્યમાં થશે વૃદ્ધિ

સાંઈ બાબાના ભક્ત છો તો જાણો ગુરૂવારે જ શા માટે કરાય છે સાંઈ બાબાની પૂજા

Ramzan 2026- રમઝાન શરૂ, જાણો આ પવિત્ર મહિના દરમિયાન શું કરવું અને શું ન કરવું

Ramzan special - જાણો રોજામાં શુ ખાશો શુ નહી

કસુંબીનો રંગ lyrics

આગળનો લેખ
Show comments