rashifal-2026

શિયાળામાં કેવી રીતે રાખશો આરોગ્યની કાળજી

Webdunia
શુક્રવાર, 24 નવેમ્બર 2017 (13:35 IST)
* શિયાળાના મૌસમ શરૂ થતાં જ સૌથી વધારે પ્રભાવ અમારી સેહત અને ત્વચા પર પડે છે શિયાળામાં ઠંડી હવાનો અસર અમારી સેહત પર પડે છે અને તેના ચલતા ઘણી વાર અમે ઘણા રોગોનો સામનો કરવું પડે. તેથી અમે શિયાળામાં 10-12 ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ. 
 
* શિયાળાની શરૂઆત થતાં જ અમે સવારની સૈર ,યોગા  વગેરે ભૂલી જાય છે ,પણ શિયાળામાં યોગા અને વ્યાયામ કરવો તેતલું જ જરૂરી છે  જેથી પરસેવો નિકળી જાય અને પછી શરીર પણ તંદુરૂસ્ત રાખવા માટે વ્યાયામ કરવો પણ જરૂરી છે. 
 
* શિયાળામાં દિલનો અટૈક વધારે પડવાનો ખતરો વધી જાય છે. 
 
* શિયાળામાં જલ્દી સ્નાન કરવું જોઈએ અને સાબુનો ઉપયોગ વિચારીને ઉપયોગ કરવું જોઈએ. શિયાળામાં ત્વચા શુષ્ક થી જાય છે. તેથી સાબુ પણ નમી વાળો હોવું જોઈએ. 
 
* શિયાળામાં દિવસ નાના હોય છે ઘણી વાર ભોજનમાં લીલી શાકભાજીનો સેવન કરવું જોઈએ. જેમ કે શાક, પાલક , મેથી અને ફળ પણ શિયાળા મુજબ ખાવું જોઈએ અને ઠંડી વસ્તુઓનો સેવન નહી કર્કવું જોઈએ. 
 
* શિયાળામાં પોતાના શરીરને સારી રીતે ગર્મ કપડાથી કવર કરીને રાખો જેથી શરીરને ઠંડથી સીધે બચાવી શકાય અને શરીરને ઘણા રોગોથી બચાવી શકાય. 
 
* શિયાળામાં દિવસ નાના હોવાને કારણે ઘણી વાર અમે પૂરતી ઉંઘ નહી લઈ શકતા જેનું સીધો અસર અમારી સેહત પર પડી શકે છે. તેથી અમે અમારી સેહતને તંદુરૂસ્ત રાખવા માટે ઉઘ પણ પૂરતી લેવી જોઈએ. 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર 
 
webdunia gujarati ના સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને આભાર

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

એપ્રિલથી આ 10 ટ્રેનોમાં મુસાફરી સસ્તી થશે! જાણો ભાડામાં તમે કેટલી બચત કરશો?

દેશમાં બે પશ્ચિમી વિક્ષેપ સક્રિય, હવામાનમાં ફેરફાર, ઠંડી, તેજ પવનો શિયાળાને વધુ તીવ્ર બનાવે છે

મલેશિયાથી પાકિસ્તાનને પીએમ મોદીનો કડક સંદેશ: "આતંકવાદ પર ભારતનો સંદેશ સ્પષ્ટ છે, કોઈ સમાધાન નહીં."

સૂરજકુંડ મેળામાં મોટો અકસ્માત: ઝુલા તૂટી પડ્યા, અનેક લોકો ઘાયલ થયા, અંધાધૂંધી મચી ગઈ

રાજસ્થાનના કોટામાં એક ઇમારત ધરાશાયી થઈ, જેમાં ઘણા લોકો કાટમાળ નીચે દટાઈ ગયા. બચાવ કામગીરી ચાલી રહી છે.

વધુ જુઓ..

ધર્મ

Bhanu Saptami 2026: ભાનુ સપ્તમી પર આ રીતે કરો ભગવાન સૂર્યદેવની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

સહજાનંદ સ્વામી/સ્વામિનારાયણ ભગવાન : ધર્મ, સંયમ અને સમાજસુધારાનો પ્રકાશસ્તંભ

Shaniwar Na Upay: ચિત્રા નક્ષત્ર અને શનિવારનો શુભ સંયોગ, આ ખાસ ઉપાયો કરવાથી જીવનની દરેક સમસ્યા થશે દૂર

શનિ ચાલીસા - shani chalisa gujarati

આગળનો લેખ
Show comments