Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચોમાસામાં લીલા શાકભાજી ન ખાવા જોઈએ, કેમ ? જાણો ...

Webdunia
સોમવાર, 3 જુલાઈ 2017 (20:39 IST)
જો તમને લીલા શાકભાજી ખાવા ગમે છે તો ચોમાસાની ઋતુમાં તેને ખાવાનું ટાળો. આમ તો લીલા શાકભાજીમાં ઘણા પોષક તત્વો હોય છે. પણ જો એક્સપર્ટનુ માનીએ તો તેને વર્ષાઋતુમાં ખાવાથી બચવુ જોઈએ. 
 
ચોમાસા દરમિયાન આ શાકભાજીમાં સારી રીતે સૂરજની રોશની નથી પહોંચતી. જેને કારણે તેમા કીટાણું વધી જાય છે. આ ઋતુમાં શાકભાજીઓનુ સેવન કરવાથી વાયરસ આપણા શરીરમાં પ્રવેશ કરી જાય છે. જેનાથી અનેક સંક્રામક બીમારીઓ થઈ શકે છે. સાથે જ તેનાથી શરીરમાં ઉર્જાનું સ્તર નીચે જતુ રહે છે અને પાચન તંત્ર બગડી જાય છે. 
 
પત્તેદાર શાકભાજીઓ ખાતા પહેલા પાણીથી ધુવો અને પછી તેને મીઠાવાળા પાણીમાં થોડીવાર સુધી પલાળી મુકો. જેનાથી તેમા 
રહેલા કીટાણુ ખતમ થઈ જશે અને આ તે ખાવા લાયક બનશે.  હવે આવો જાણીએ કે ચોમાસામાં લીલા પાનવાળા શાકભાજીનું સેવન કેમ ન કરવુ જોઈએ. 
 
1. કીટાણુંઓથી ભરેલા હોય છે લીલા શાકભાજી 
 
લીલા પાનવાળા શાકભાજીમાં બેક્ટેરિયા ખૂબ વધુ  હોય છે. શાકભાજીના પાનમાં તે પોતાનું ઘર બનાવી લે છે. આ કીડા લીલા રંગના હોવાને કારણે પકડમાં આવતા નથી અને પેટમાં જતા રહે છે જેનાથી પેટમાં સંક્રમણ થઈ જાય છે. 
 
2. મોટાભાગની શાકભાજી કીચમાં ઉગે છે. 
 
મોટાભાગના લીલા પાનવાળા શાક વરસાદને કારણે કીચડમાં ઉગે છે. જેનાથી તે ખૂબ ખરાબ રીતે સંક્રમિત થઈ જાય છે. જો તેને સારી રીતે ધોઈને ખાવામાં ન આવે તો તબિયત ખરાબ થઈ શકે છે.  
 
3. ગંદા સ્થાન પર મુકવામાં આવે છે. 
 
જ્યારે શાકભાજીઓ રમતોથી કટ કરી આવે છે તો તેમને મંડીમાં ક્યાય પણ મુકવામાં આવે છે. આવામાં શાકભાજીઓને દૂષિત સ્થાન પર મુકતા બીમારીઓ થવાની આશંકા ખૂબ વધી જાય છે. 
 
4. કીડા અંદર ધુસેલા રહે છે 
 
શાકભાજીમાં કીડા એ રીતે ધુસેલા રહે છે કે સ્પષ્ટ દેખાતા નથી. તેનો ઉપયોગ કરતા પહેલા મીઠાવાળા ગરમ પાણીમાં નાખીને ઉકાળી લો અને પછી પકવો. 
 
5.  રંગ ભરવા માટે ઈંજેક્શન લગાવવામાં આવે છે 
 
વરસાદના મોસમમાં મોટાભાગે શાકભજીવાલા સારા પૈસા કમાવવા અને શાકભાજીને લીલીછમ બતાડવાના ચક્કરમાં તેને રંગથી ભરવાનું ઈંજેક્શન લગાવી દે છે. આ નકલી રંગની સીધી અસર આપણી રોગ પ્રતિરોધક ક્ષમતા પર પડે છે. જેનાથી શરીરને તમામ પ્રકારની બીમારીઓ થઈ શકે  છે. 
 
6. ચોમાસામાં બહારનુ ખાવાથી સાવધ રહો 
 
જો તમે બહાર ખાવાના શોખીન છો તો આ પ્રકારની શાકભાજીઓથી બનેલ ડીશ ખાશો. અનેક હોટલો અને ઢાબામાં શાકભાજી સારી રીતે ધોવાતી નથી જેનાથી પેટમાં સંક્રમણ થવાની શક્યતા રહે છે. 
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments