Webdunia - Bharat's app for daily news and videos

Install App

આગ્રાના મશહૂર પેઠા જેનાથી બને છે એ છે બ્રેન ફૂડ... સ્વાસ્થ્યનો રાજા સફેદ કોળું

Webdunia
શનિવાર, 1 ઑગસ્ટ 2015 (15:29 IST)
સફેદ કોળાને પેઠાના રૂપમાં સમગ્ર ભારતમા જુદી જુદી રીતે ખાવામાં આવે છે. દક્ષિણમાં જ્યા તેનુ શાક બનાવાય છે તો બીજી બાજુ ઉત્તર ભારતમાં તેમાંથી બનાવેલ પેઠા ખાવામાં આવે છે. જાણો આ સફેદ કોળાના ફાયદા વિશે.. 
 
તનાવ ઘટશે - તેને બ્રેડ ફૂડ કહે છે કે કારણ કે આ તણાવ ઘટીને મિર્ગી(ખેંચ)  ઉતેજના અને ભ્રમ વગેરેને નિયંત્રિત કરે છે. 
 
પેટ રહેશે ફિટ - આ પેટના એસિડને ઓછુ કરી અલ્સર અને બળતરામાં આરામ પહોંચાડે છે. સફેદ કોળાનો એક ગ્લાસ તાજો રસ 
પીવાથી કિડની પથરીમાં આરામ મળે છે. તેમા રહેલ પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તેના પાનને વાગેલા પર કે ઘા પર લગાડવાથી જલ્દી રાહત મળે છે. 
 
જાડાપણું નહી સતાવે - સફેદ કોળામાં 96 ટકા પાણી હોય છે. આ વધુ કેલોરી યુક્ત ખાદ્ય પદાર્થોનો સારો વિકલ્પ છે. જે વજન 
નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. પાતળા લોકો પણ આનાથી સ્વાસ્થ્ય લાભ લઈ શકે છે. 
 
ફાયદા જ ફાયદા - વનૌષધિ વિશેષજ્ઞ શંભુ શર્મા મુજબ આયુર્વેદમાં સફેદ કોળાનો પ્રયોગ ચટણીના અને પાકના રૂપમાં કરવામાં આવે છે. જો છ મહિના સુધી તેને કાપવામાં ન આવે તો પણ તે ખરાબ થતો નથી. આગરાના જાણીતા પેઠા પણ આ જ કોળાથી 
બનાવવામાં આવે છે.  
 
ઉપલબ્ધતા - સફેદ કોળાનો પાક 24-31 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે ઉગાડવામાં આવે છે. જેનો પ્રયોગ શરદીના દિવસોમાં કરવામાં આવે છે. આની ખેતી તમિલનાડુ, કેરલ, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના ભરતપુર અને અલવર જીલ્લામાં કરવામાં આવે છે

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

Show comments