Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફળગાવેલા ઘઉં ખાવાના અનોખા 5 લાભ

Webdunia
બુધવાર, 16 સપ્ટેમ્બર 2020 (11:42 IST)
આજકાલ જેવી રીતે મૌસમમાં ગરમી વધી રહી છે તેને  જોતા આપણે આપણા  અમારા ખાન-પાનમાં થોડો  ફેરફાર કરવો ખૂબ જરૂરી છે. ચિકિત્સક મુજબ જે રોજ અંકુરિત અનાજનું  સેવન શરૂ કરી દે છે  એ ઘણા રોગોથી બચી શકે છે. અનાજને અંકુરિત કરવાથી એના પોષક અને પાચક ગુણ વધી જાય છે. 
 
જો તમે દરરોજ અંકુરિત અનાજનુ  સેવન કરશો તો તમારા શરીરને વિટામિન , મિનસ્ર્લ્સ , ફાઈબર ફોલેટ વગેરે મળશે જે તમારી ત્વચા અને વાળ માટે લાભકારી છે. એને ખાવાથી કિડની ગ્રંથિયો તંત્રિકા તંત્ર મજબૂતી અને લોહી કોશિકાઓના નિર્માણમાં મદદ મળે છે. 
 
અંકુરિત ઘઉંના સેવનથી શરીરના મેટાબ્લિજ્મ રેટ પણ વધે છે.જેથી વજન ઓછુ  કરવામાં મદદ મળે છે. જેથી શરીરની ગંદગી બહાર નિકળે છે અને લોહી  શુદ્ધ થાય છે. 
 
જે લોકોને દરેક સમયે પાચન સંબંધી સમસ્યા રહે છે એમના માટે અંકુરિત ઘઉં સારા રહે છે કારણકે આ ફાઈબરથી ભરપૂર  હોય છે. આ અનાજ પાચન તંત્રને સુદૃઢ બનાવે છે. 
 
જાણો સ્પ્રાઉટ્સ  ખાવાથી શરીરને શું લાભ થાય છે. 
 સ્પ્રાઉટ્સમાંથી શરીરને ફાઈબર મળે છે જેથી લાંબા સમય સુધી પેટ ભરેલુ  રહે છે . જો તમને  વજબ ઘટાડવું છે તો દરરોજ અંકુરિત ઘઉંનું સેવન કરો. 
 
સ્પ્રાઉટ્સ ખાવાનો ચોક્કસ સમય કયો છે. 
એને બ્રેકફાસ્ટના સમય ખાવું વધારે ફાયદાકારી ગણાય છે. એને સવારે ખાવાથી તમે  લાંબા સમય સુધી ભૂખ નહી લાગે.  તમને એક વિશેષ સલાહ છે કે તેને 100 ગ્રામથી વધારે ન ખાવું. 
 
કેવી રીતે કરશો અંકુરિત 
ઘઉંને સાફ કરીને 6-12 કલાક માટે ચોખ્ખા પાણીમાં પલાળી રાખો. પછી ઘઉંને એક સ્વચ્છ સુતરાઉ  કપડામાં બાંધીને મૂકો. જ્યારે અંકુરિત થવા લાગે ત્યારે તેનું સેવન કરી લો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

આગળનો લેખ
Show comments