Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona Lifestyle- ઘરે જ રહીને Weight Loss કરવું ડાઈટમાં શામેલ કરો આ 4 વસ્તુઓ

health tips of for daily hacks
Webdunia
સોમવાર, 19 એપ્રિલ 2021 (21:49 IST)
કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ એક વાર ફરીથી આખી દુનિયામાં છવાઈ રહ્યો છે. વધારે થી વધારે કોશિશ કરાઈ રહી છે કે ઘરે જ રહેવું પડે. જરૂર પડતા પર જ ઘરથી બહાર નિકળવું. ઘરે જ રહીને આરોગ્યનો ધ્યાન રાખવું પણ તેટલો જ જરૂરી છે. 
 
જી હા કોરોના કાળમાં તમે વજન ઓછુ કરવા માટે કોઈ પ્રકારની ક્લાસ કે જિમ પણ નહી કરી શકી રહ્યા છો. જરૂર પડતા પર જ ઘરથી બહાર નિકળવું. ત્યારે ધ્યાન રાખવું કે તમે તમારી ડાઈટની કાળજી લેવી. જેનાથા તમારું વજન નહી વધે. તો ચાલો તમને જણાવીએ કે કઈ વસ્તુઓને ફૉલો કરી તમે તમારા વજન વધતા પર કંટ્રોલ કરી શકો છો. 
 
1. નારિયેળ પાણીનો સેવન જરૂર કરવું. દરરોજ સવારે ખાલી પેટ એક નારિયેળ પીવું. તેમાં રહેલ ફાઈબર, વિટામિન, અમીનો એસિડ સાથે ઘણા તત્વ હોય છે. જેનાથી તમારા પાચન પ્રક્રિયા મજબૂત હોય છે અને શરીરથી ગંદો પાણી બહાર કાઢે છે. 
 
2. પનીર ઘના ઓછા લોકોને પસંદ આવે છે. પણ જો તમે સવારે પનીર ખાઓ છો તો આ તમને ઓવર ઈટિંગની સમસ્યાથી છુટકારો અપાવશે. તેમાં રહેલ કેલ્શિયમ, પ્રોટીન, વિટામિંસ, મિનરલ્સ હોય છે. તેના સેવનથી તમને જલ્દી ભૂખ નહી લાગશે. 
 
3. લીંબૂ પાણીનો સેવન તમને દરરોજ કરવું કોઈ. હૂંફાના પાણીમાં લીંબૂ નાખી પીવાથી તમારો એક્સ્ટ્રા ફેટ ઓછું થશે. સાથે જ આ તમારા ઈમ્યુનિટી સિસ્ટમને પણ મજબૂત કરે છે. 
 
4. ગ્રીન ટી- આ દિવસો કોરોના વાયરસના વધરા પ્રકોપથી ઘરે જ રહીને વજન કંટ્રોલ કરવું પણ જરૂરી છે તેથી તમે ગ્રીન ટી પી શકો છો. આ તમને હેલ્દી પણ રાખશે અને વજન પણ કંટ્રોલમાં રહેશે.  
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

આગળનો લેખ
Show comments