rashifal-2026

Weight Loss Tips: વજન ઓછુ કરવા માંગો છો તો સવારે આ રૂટીનને કરો ફોલો

Webdunia
મંગળવાર, 14 જૂન 2022 (00:42 IST)
Weight Loss Tips: વજન ઓછું કરવા કોને પસંદ નથી અને લોકો ન જાણીએ શુ-શું કરે છે તેમનો વજન ઓછુ કરવા માટે ક્યારે એક્સરસાઈજ ક્યારે ડાઈટિંગ અને ન જાણે શુ- શું પણ અસફળ રહી જાય છે. ઘણા પ્રકારના સપ્લીમેંટ્સ પર નિર્ભર થઈ જાય છે તો કેટલાક સમય સુધી તો તેમને લાગે કે આ કારગર છે કે ણ પછી નુકશાનદાયક થઈ જાય છે. તેથી આજે અમે તમને કેટલાક ટિપ્સ શેયર કરીશ જેનાથી તમે તમારું વજન ઓછુ કરવાની સાથે સાથે શરીરમાં થતા ફેટથી પણ છુટકારો મેળવી શકશોતો આવો જાણીએ 
 
જાડાપણથી છુટકારો મેળવવા માટે અજમાવો આ ઉપાય 
હૂંફાણુ પાણીનો કરવુ સેવન 
ખાલી પેટ દરરોજ હુંફાણુ પાણી સેવન કરવાથી તમને રાહત મળશે. હૂંફાણુ પાણી પીવાથી શરીરનો ફેટ બર્ન થાય છે તેની સાથે જ બૉડી ડિટૉક્સીફાઈ થઈ જાય છે જેનાથી તમે 
 
પોતાને રિલીફ અનુભવી શકો છો સાથે જ વજન ઓછું કરવામાં પણ કારગર છે અને તેથી આ પેટ સાફ કરવાનો પણ કામ કરે છે. 
 
જલ્દી સવારે ઉઠવું 
દરરોજ જલ્દી ઉઠવાની કોશિશ કરવી અને એક્સસાઈજ કરવું. સવારની એક્સસાઈજ ખૂબ કારગર હોય છે. સાથે જ તમને સવારે તાજી હવા પણ લેવાનો અવસર મળશે. 
 
જેનાથી તમે આખો દિવસ ફ્રેશ ફીલ કરશો જાણકારી માટે તમને જણાવીએ કે સવારે ખાલી પેટમાં કરેલ એક્સસાઈજ ખૂબ ફાયદાકારી હોય છે આ જલ્દી ઓછુ વજન ઓછુ 
 
કરવાનો કામ કરે છે. 
 
ભૂખ લાગે ત્યારે જ ખાવું 
વગર સમય ખાવાથી બચવું, સમય પર જ તમારુ નાશ્તો, લંચ કે ડિનર કરવાની કોશિશ કરવી. અનિયમિત સમય પર ખાવાથી વજન વધે છે સાથે જ વગર ભૂખ ખાવુ 
 
આરોગ્ય માટે હાનિકારક હોય છે. કારણ કે વધારે ખાવાથી વજન વધે છે. અને તેથી તમે વજન ઓછુ કરવાની જગ્યા વધારી લો છો અને પછી વધુ પરેશાન થઈ જાઓ છો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

21 વર્ષના ખેલાડીએ વિજય હજારેમાં મારી ડબલ સેંચુરી, બાઉંડ્રી પર જ બનાવી દીધા 126 રન, RR ને મળ્યો વધુ એક સુપરસ્ટાર

District Court Bomb Threat - ગુજરાતમાં હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકી

જેએનયૂમાં અડધી રાત્રે મોદી-શાહ વિરુદ્ધ કબર ખુદેગી જેવા ભડકાઉ નારા

ચોરી કરવા ગયો હતો પણ એક્ઝોસ્ટ ફેનના હોલમાં જ ફસાય ગયો ચોર, Video થઈ રહ્યો છે વાયરલ

દરગાહ બનામ મંદિર વિવાદ - મદ્રાસ હાઈકોર્ટે કાર્તિગઈ દીપમ પ્રગટાવવાનો આપ્યો આદેશ, પહેલાના નિર્ણયને કાયમ રાખ્યો

વધુ જુઓ..

ધર્મ

Shattila Ekadashi 2026: 13 કે 14 જાન્યુઆરી ક્યારે છે ષટતિલા એકાદશી ? જાણો પૂજા અને પારણનુ શુભ મુહૂર્ત અને વિધિ

Ganesha aarati - જય ગણેશ જય ગણેશ દેવા

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

Sakat Chauth Upay: તલ/અંગારીકા ચોથનાં દિવસે કરો આ ઉપાયો, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર,

Sakat Chauth 2026: સંકટ ચોથ વ્રત ક્યારે છે 6 કે 7 જાન્યુઆરી ? જાણી લો તલ ચોથની પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને સામગ્રીની લીસ્ટ

આગળનો લેખ
Show comments