Dharma Sangrah

Weight Loss tips- રાત્રિમાં સૂતા સમયે પણ વજન થશે ઓછુ માત્ર આ ટિપ્સ અને ટ્રીક્સને કરો ફોલો

Webdunia
સોમવાર, 13 સપ્ટેમ્બર 2021 (15:13 IST)
આ દિવસો દરેકનો ઉદ્દેશ્ય વજન ઓછુ કરવાનો ઉદ્દેશ્ય બની ગયો છે. દરેક કોઈ દરેક શકય ઉપાય ફોલો કરી રહ્યા છે. ત્યારે અમે કહીએ કે સૂતા દરમિયાન પણ તમારુ વજન ઓછુ થઈ શકે છે. તો તમે પણ શૉકિંગ રિએકશન જ આપશો. પણ તમને જણાવીએ કેટલાક ટીપ્સ અને ટ્રીક્સને ફોલો કરી તમે પણ તમારુ વજન ઓછુ કરી શકો છો 
 
1. સૂતા પહેલા સમયે - 
કહેવુ છે કે સૂતા પહેલા ચા પીવાથી ઉંઘ આવે છે અને તમારા શરીરને આરામ મળે છે. આ તમારું મેટાબૉલિજ્મને તીવ્ર કરે છે જે વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કેમોમાઈલ સ્પીયરમમિંટ અને લેવેંડર જેવી ચા સૂતા પહેલા પીવુ ફાયદાકારક હોય છે. 
 
2. કાર્ડિયો 
હેલ્દી અને ફિટ રહેવા માટે કોઈ પણ પ્રકારના શારીરિક વ્યાયામ કરવાની સલાહ અપાય છે. પણ આ પણ સલાહ  આપીએ છે કે સૂતા પહેલા 15 થી 20 મિનિટ માટે કાર્ડિયો કરેવું. જ્યારે તમારી બૉડી ફેટ બર્નિંગ પ્રક્રિયામાં આવી જાય છે તો આ તમને વ્યાયામના સમાપ્ત થયા પછી પણ ચાલૂ રહે છે. સૂતા પહેલા કઈક કાર્ડ્યો કરવાથી ઉંઘ સારી આવે છે અને કેલોરી બર્ન કરવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદ મળે છે. 
 
3. સ્ટ્રેચિંગ 
સૂતા પહેલા સ્ટ્રેચિંગ કરવાથી ઉંઘ આવવામાં મદદ મળે છે. કઈક યોગ ચિંતા અને તનાવને દૂર કરવામાં મદદ કરે છે. સૌથી સરળ સ્ટ્રેચ જે બેડ પર સરળતાથી કરી શકાય છે. તે આગળની બાજુ પગ ફેલાવીને નમવુ અને પગની આંગળીઓને અડવું. આ કરતા સમયે તમારું આખુ શરીરમાં સ્ટ્રેચ અનુભવશો અને 5 થી 10 સેકંડ માટે આ પૉઝિશનને હોલ્ડ કરવુ. સૂતા પહેલા તેને ઓછામાં ઓછા 5 મિનિટ કરવું. 
 
4. રાત્રે હળવુ ભોજન 
આ દરેક કોઈ જાણે છે કે સવારનો નાશ્તો રાજાની જેમ દિવસનો ભોજન રાણીની જેમ અને રાત્રીનો ભોજન રંકની જેમ હોવો જોઈએ. રાતનો ભોજન હળવુ હોવો કોઈએ અને આ 
 
તળેલા અને હળવા ભોજનથી બચવું. કોશિશ કરવુ કે રાતનો ભોજન 2 કલાક પહેલા ખાવુ જેથી સૂતા પહેલા ભોજન પચી જાય. 
 
5. ઈલેક્ટ્રોનિક્સ સામાન બંદ 
સૂતાના ઓછામાં ઓછા 30 થી 40 મિનિટ પહેલા ટીવી લેપટૉપ અને મોબાઈલ બંદ કરી નાખવું. આ ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણથી નિકળરી રોશની શરીરમાં મેલાટોનિનના ઉત્પાદનને બાધિત કરે છે જે ઉંઘને પ્રેરિત કરવા જવાબદાર છે. સૂતા પહેલા નીલા રંગની રોશનીના સંપર્કમાં આવવાથી ભૂખ અને ક્રેવિંગ વધે છે. જેના કારણે ઈંસુલિન પ્રતિરોધ હોય છે. જેનાથી વજન વધે છે અને શરીરની ફેટ બર્નિંગ શક્તિને ધીમુ કરી શકે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કોલંબિયામાં વિમાન ક્રેશ, સંસદ સભ્ય સહિત 15 લોકોના મોત. લેન્ડિંગ પહેલા એક મોટી દુર્ઘટના બની

Budget 2026: કૉમન મેનની જરૂરીયાતો અને ખિસ્સાનો રાખવો પડશે ખ્યાલ, રેલવેને બજેટમાં શું મળશે ?

Ajit Pawar Plane Crash: પાયલોટે કહ્યુ હતુ - રનવે દેખાય ગયો, છતા કેવી રીતે ક્રેશ થયુ અજીત પવારનુ પ્લેન ? જાણો ઉડ્ડયન મંત્રીએ શુ કર્યો ખુલાસો

Gold Silver Price Today, 28 January, 2026: સતત બીજા દિવસે 21000 રૂ. ઉછળી ચાંદી, સોનુ પણ થયુ મોંઘુ, જાણો MCX પર આજનો રેટ

ઉજ્જૈનના મહાકાલ મંદિરથી પરત ફરી રહેલા પાંચ મિત્રો કાર અકસ્માતમાં ઘાયલ થયા હતા, જેમાં ચારના દુઃખદ મોત થયા; ફક્ત એક જ બચી ગયો

વધુ જુઓ..

ધર્મ

Shri Tulsi Stuti: એકાદશી પર શ્રી તુલસી સ્તુતિનો પાઠ કરવાથી પુરા થશે બધા કામ, આરોગ્ય અને પારિવારિક સુખની પણ થશે પ્રાપ્તિ

કુંતીએ દ્રૌપદીને પાંડવોને ભોજન કેવી રીતે વહેંચવું તે કહ્યું

રાધાને કાન કરે વાત લિરિક્સ ગુજરાતીમાં

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

માઘ મહિનાની છેલ્લી એકાદશી પર આ ૩ જગ્યાએ પ્રગટાવો દિવો, જાગી જશે તમારું સુતેલું ભાગ્ય, ધન સમૃદ્ધિનું થશે આગમન

આગળનો લેખ
Show comments