Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health tips - આરોગ્ય જ નહી સોંદર્ય પણ વધારે છે હળદર

Webdunia
સોમવાર, 19 ડિસેમ્બર 2022 (07:35 IST)
પેટમાં કૃમિ થયા હોય તો 1 ચમચી હળદર પાણી સાથે રોજ સવારે ખાલી પેટે એક અઠવાડિયા સુધી લેવાથી પેટના કૃમિ ખત્મ થઈ જશે. જો તમે ઈચ્છતાં હોય તો આની અંદર થોડુક મીઠુ પણ ભેળવી શકો છો.
 
ચહેરા પરના ડાઘ અને કરચલીઓને દૂર કરવા માટે હળદર અને કાળા તલને બરાબર માત્રામાં પીસીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવો. હળદર અને દૂધની પેસ્ટ લગાવવાથી ત્વચાની રંગત નીખરી જશે અને તમારો ચહેરો ખીલેલો ખીલેલો લાગશે.
 
ઉધરસ આવતી હોય તો હળદરની નાની ગાંઠ મોઢામાં રાખીને ચુસો.
 
ત્વચા પરથી નકામા વાળને દૂર કરવા માટે હળદરના પાવડરને નવાયા નારિયેળના તેલની અંદર ભેળવીને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને હાથ-પગ પર લગાવી દો. આનાથી ત્વચા મુલાયમ રહે છે અને શરીર પરના નકામા વાળ પણ દૂર થઈ જશે.
 
મોઢામાં ચાંદા પડી ગયાં હોય તો નવાયા પાણીમાં હળદર ભેળવીને કોગળા કરો અથવા તો ગરમ હળદરને ચાંદા પડ્યાં હોય ત્યાં લગાવો. તેનાથી મોઢાના ચાંદા સરખા થઈ જશે.
 
ઈજા-મોચ, માંસપેશિઓમાં ખેંચાણ અને અંદરની તરફ ઘા થવા પર હળદરનો લેપ લગાવો અથવા ગરમ દૂધની અંદર હળદર નાંખીને પીવો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Hanuman Janmotsav Upay 2025: હનુમાન જયંતિ પર કરો આ ઉપાય, મંગલ દોષથી લઈને કર્જથી પણ મળશે મુક્તિ, મનોકામના થશે પુરી

Hanuman Janmotsav 2025: આજે હનુમાન જન્મોત્સવ છે, કેવી રીતે કરશો બજરંગબલીની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

Hanuman chalisa - જો આ રીતે વાંચશો હનુમાન ચાલીસા તો નહી મળે લાભ

મૃત્યુ ભોજન કરવું યોગ્ય કે ખોટુ?

Hanuman Janmotsav: હનુમાન જન્મોત્સવ પર રાશિ મુજબ 108 વાર કરો આ મંત્રનો જાપ, મનોકામના થશે પૂરી

આગળનો લેખ
Show comments