Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રવાસ શરૂ કરતા પહેલા આ વસ્તુઓ ક્યારે ન ખાવી નહી તો થઈ જશે પરેશાની

Webdunia
ગુરુવાર, 18 એપ્રિલ 2019 (08:01 IST)
ઘણા લોકોને પ્રવાસના સમયે પરેશાનીઓ આવે છે, જેમ કે જી ગભરાવું, ઉલ્ટી થવી, ચક્કર આવવુ વગેરે. પ્રવાસના સમયે આ સમસ્યાઓથી બચવા માટે આમ તો ઘણા લોકો ઘણા ઉપાય અજમાવે છે, પણ કેટલીક એવી વસ્તુ છે જેને પ્રવાસ શરૂ કરતા પહેલા કદાચ ન ખાવી પીવી જોઈએ. 
આવો જાણી છે કે કઈ 3 વસ્તુ છે જેને પ્રવાસ શરૂ કરતા પહેલા ખાવા-પીવાથી બચવું જોઈએ. 
 
1. પ્રવાસ શરૂ કરતા પહેલા એવી કઈ વસ્તુ ન ખાવી જેમાં વધારે માત્રામાં કાર્બસ હોય, જેમ કે બ્રેડ, પાસ્તા, નૂડલ્સ, ભાત વગેરે કારણકે આ તમને પ્રવાસમાં 
 
એક જ જગ્યા બેસ્યા રહેવું છે તો ભોજન પચશે નહી અને તમારું જી ગભરાવશે અને ઉલ્ટી જેવી સમસ્યા થઈ શકે છે. 
2. પ્રવાસ શરૂ કરતા   પહેલા એવી કોઈ વસ્તુ ન અ ખાવી જેમાં વધારે માત્રામાં ગળ્યુ જોય કે મીઠું હોય. જેમ કે ભજીયા, મિઠાઈ, ડીપ ફ્રાઈ સ્નેક્સ વગેરે. આવું ભોજન તમારા શરીરમાં ફ્લૂડ રિટેંશનના કારણ બને છે જે પ્રવાસના સમયમાં સમસ્યા ઉભી કરશે. 
 
3. જે લોકોને ડ્રિંક કરવાની ટેવ હોય છે, તે કોઈ પણ સમયે અલ્કોહલ અને દારૂ પીવાના વગેરે હોય છે. જો યાત્રાથી પહેલા તેનો સેવન કરાય હોય, તો યાત્રામાં બેસ્યા બેસ્યા પેટ ફૂલવું, ડિહાઈડ્રેશનના કારણે વાર વાર તરસ લાગવા જેવી પરેશાની હોય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Gudi Padwa- ગુડી પડવા પર ગુડી કેવી રીતે બનાવવી અને સજાવવી, જાણો શું છે જરૂરી સામગ્રી?

શુક્રવારે કરો આ ઉપાય, ધનની ક્યારેય નહી રહે કમી

EID Holiday:30 કે 31 ઈદની રજા ક્યારે છે? જાણો સાઉદી અરેબિયામાં ઈદ-ઉલ-ફિત્રની સંભવિત તારીખ

Happy Chaitra Navratri 2025 Wishes, Quotes: ચૈત્ર નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ

શૈલપુત્રી માતાની આરતી

આગળનો લેખ
Show comments