Webdunia - Bharat's app for daily news and videos

Install App

Brains - આ ત્રણ વસ્તુ ખાવાથી મગજ ચાલશે નહી દોડશે

taj
Webdunia
ગુરુવાર, 15 જૂન 2017 (11:14 IST)
1. તજ - કહેવા માટે તો તજ એક મસાલો છે પણ આ ખૂબ સારી જડી બૂટી પણ છે. જો રાત્રે સૂતા પહેલા નિયમિત રૂપથી એક ચપટી તજ પાવડર મધા સાથે સેવન કરો તો માનસિક તનાવમાં રાહત મળે છે અને મગહ પણ તેજ ચાલે છે. 

 
2. તુલસી- તુલસી એક જાણીતી એંટીબાયોટિક જડી બૂટી છે. એમાં રહેલ શક્તિશાળી એંટીઓક્સીડેંટ તત્વ મગજ અને હૃદયમાં લોહી પ્રવાહને સારું કરે છે. આથી તુલસીને એક ઉત્તમ ઔષધિના રૂપમાં ગણાય છે. 
3. ભારતના દરેક ઘરમાં પ્રયોગ થતી હળદર ન માત્ર કેંસરની સારવારા માટે અચૂક ઔષધિ છે પણ આ મગજને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કેલફોર્નિયા યૂનિર્સિટીમાં થયેલી શોધ મુજબ હળદરમાં કુરકુરમીન નામનો રસાયન હોય છે જે મગજને મૃત અને નિષ્ક્રિય કોશિકાઓને સક્રેય કરવામાં સહાયક હોય છે. 
 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

નવરાત્રી દરમિયાન ઘર બંધ કરીને ક્યાંક બહાર જવું જોઈએ?

નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Hanuman Puja in Chaitra Navratri: ચૈત્ર નવરાત્રિમાં કેમ જરૂરી છે હનુમાનજીની પૂજા ? અહી જાણો તેનુ મહત્વ અને નિયમ

નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

આગળનો લેખ
Show comments