Webdunia - Bharat's app for daily news and videos

Install App

Brains - આ ત્રણ વસ્તુ ખાવાથી મગજ ચાલશે નહી દોડશે

Webdunia
ગુરુવાર, 15 જૂન 2017 (11:14 IST)
1. તજ - કહેવા માટે તો તજ એક મસાલો છે પણ આ ખૂબ સારી જડી બૂટી પણ છે. જો રાત્રે સૂતા પહેલા નિયમિત રૂપથી એક ચપટી તજ પાવડર મધા સાથે સેવન કરો તો માનસિક તનાવમાં રાહત મળે છે અને મગહ પણ તેજ ચાલે છે. 

 
2. તુલસી- તુલસી એક જાણીતી એંટીબાયોટિક જડી બૂટી છે. એમાં રહેલ શક્તિશાળી એંટીઓક્સીડેંટ તત્વ મગજ અને હૃદયમાં લોહી પ્રવાહને સારું કરે છે. આથી તુલસીને એક ઉત્તમ ઔષધિના રૂપમાં ગણાય છે. 
3. ભારતના દરેક ઘરમાં પ્રયોગ થતી હળદર ન માત્ર કેંસરની સારવારા માટે અચૂક ઔષધિ છે પણ આ મગજને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કેલફોર્નિયા યૂનિર્સિટીમાં થયેલી શોધ મુજબ હળદરમાં કુરકુરમીન નામનો રસાયન હોય છે જે મગજને મૃત અને નિષ્ક્રિય કોશિકાઓને સક્રેય કરવામાં સહાયક હોય છે. 
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments