rashifal-2026

ગરમી આવી ગઈ, 10 સરળ ટિપ્સ ખાસ તમારા માટે

Webdunia
બુધવાર, 13 માર્ચ 2019 (12:12 IST)
ગર્મીનો મૌસમ એટલે કે લો લાગવાનો ખતરો, એનર્જી ઓછી થવી અને દિવસભર સુસ્તી લાગવી. એ સમયે કેટલાક એવા ટીપ્સ ધ્યાનમાં રાખીને તમે પોતાને ગર્મીના પ્રકોપથી બચાવીને સ્વસ્થ રહી શકો છો. 
1. કોઈપણ પરિસ્થિતિમાં વગર ખાધા ઘરથી બહાર ન નિકળવું
 
2 ખુલ્લા શરીર બહાર ન આવવું, ટોપી પહેરવી, કાનને ઢાંકી રાખો અને આંખ પર ચશ્મા જરૂર લગાવો.
 
3 એસી(AC)થી નિકળતા તરત તડકામાં ન જવું. 
 
4. વધારે થી વધારે પાણી પીવો. જેનાથી પરસેવું આવીને શરીરનો તાપમાન નિયમિત થઈ શકે અને શરીરમાં પાણીની ઉણપ નહી હોય. 
 
5. દરરોજ ડુંગળી ખાઓ અને સાથે પણ રાખો. 
 
6 વધુ ગરમીમાં મોસમી ફળ, ફળોના રસ, દહીં, મઠડા, જિરા છાશ, જજજીરા, લસ્સી, મૅમૅક પના પીવો અથવા મૅજની ચટણી ખાઓ.
 
7 હળવા અને તરત પચાય એવું ભોજન કરો. 
 
8 નરમ, સૌમ્ય, સૂતી કપડાં પહેરવું જેનાથી હવા અને કપડાં શરીરને પરસેવું શોષીતું રહે. 
 
9. તળેલી અથવા મસાલાદાર વસ્તુઓથી દૂર  રહો, તે તમારી પેટને ખરાબ કરી શકે છે. 
 
10. આ બધા ઉપરાંત સમય સમય પર જરૂરિયાત મુજબ ગ્લુકોઝનો ઉપયોગ કરવો અને તમારી ઊર્જાનો બિનજરૂરી ઉપયોગ ન કરવી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઈન્દોર પછી ગાંધીનગરમાં પ્રદૂષિત પાણીનો કહેર, સાત દિવસમાં 67 લોકો પડ્યો બીમાર, ખુલાસાથી મચ્યો હડકંપ

ન્યુઝીલેંડ વિરુદ્ધ ભારતીય વનડે ટીમની જાહેરાત, ગિલ કપ્તાન, શ્રેયસ અને સિરાજનુ કમબેક, બુમરાહ-હાર્દિકને રેસ્ટ, પહેલી મેચ 11 જાન્યુઆરીએ

US Strikes Venezuela: ટ્રમ્પની વેનેઝુએલાના સૌથી મોટા ખજાના પર નજર કે ડ્રગ્સ વિરુદ્ધ લડાઈ, અમેરિકાએ કેમ કર્યો હુમલો ?

હાર્દિક પંડ્યાએ લિસ્ટ એ મા કમબેક સાથે સદી ફટકારી, 68 બોલમાં સદી, કરિયરમાં પહેલીવાર કરી આ કમાલ

ગુજરાતના ઓલરાઉંડરે વિજય હજારે ટ્રોફીમાં મારી સદી, ટી20 વર્લ્ડ કપ માટે છે ટીમ ઈંડિયાનો ભાગ

વધુ જુઓ..

ધર્મ

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

ભગવાન જી ને રોજ લગાવો છો ભોગ.. શું આપ જાણો છો ભોગ લગાવવાનું કારણ અને મહત્વ ? આ છે તેની પાછળનું આધ્યાત્મિક રહસ્ય

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

Paush Purnima 2026: પોષ પૂર્ણિમાના દિવસે આ વસ્તુઓનું દાન કરવું રહે છે શુભ, ઘરમાં આવે છે ધન અને સમૃદ્ધિ

શ્રી લક્ષ્મી ચાલીસા

આગળનો લેખ
Show comments